SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ४१२ सूत्रकृताङ्गसूत्रे भिर्वा | 'पक्खीहि' पक्षिभिः कङ्कगृघ्रादिभिः, 'खज्जंति' खाद्यन्ते नरकजीवास्ते । तथा 'संजीवणी नाम विरद्वितीया' संजीवनीनाम जीवनदात्री नरकभूमिः चिरस्थितिका 'जंसी' यस्यां संजीवन्याम् 'पावचेया' पापचेतसः पापकलुषिताः 'पया' प्रजाः नैरयिकाः 'हम्म' हन्यन्ते - मार्यन्ते असाधुकर्मभिः परमधार्मिकः । तत्र नरकेऽधोमुखं कृत्वा लंबिताः नैरयिक तथा तदंगेभ्यश्चर्माण्युत्कृत्य लौहमुखपक्ष्यादिना भक्ष्यन्ते । नरकभूमिः संजीवनीनाम्नी भवति, यतो यत्र मरण - सदृशं दुःखमवाप्याऽपि सत्यायुश्शेषे न म्रियन्ते । तत्रायुरपि अत्यधिकं भवति । पापात्मानो जीवाः पापफलोपभोगाय चिरं तिष्ठन्ति तस्मिन्नर के हताः भवन्ति । उधेड ली जाती है। ऐसे नारकों को वज्र के समान अतिशय कठोर चोंच वाले काक, कंक या गिद्ध आदि पक्षी खाते हैं उनका मांस नोंचते हैं। नरक की भूमि संजीवनी है अर्थात् प्राणान्तिक वेदना भोगने पर भी जीव जीवित ही रहते हैं मरते नहीं हैं। वे चिरस्थितिवाले हैं अर्थात् वहां नारकी जीव लम्बे समय तक रहते हैं । असाधुकर्मी परधार्मिक वहां नारकों को हनन करते-मारते हैं । आशय यह है- नरक में नारकिजीव अधोमुख करके लटकाये जाते हैं । उनके शरीर की चमडी उतार ली जाती है । फिर लोहमुख पक्षी उन्हें भक्षण करते हैं। नरक की भूमि संजीवनी कहलाती है, क्योंकि वहां मरण के समान दुःख भोगते हुए भी आयु शेष रहने पर नारक जीव मरते नहीं हैं। आयु भी वहां बहुत लम्बी होती है। ખાવા માટે કાગડા, ગીધ, સમડી આદિ પક્ષીઓ ત્યાં આવે છે. લાખડ જેવી કઠાર ચાંચ વડે તે તેમનાં શરીરનુ` માંસ ખેંચી કાઢીને ખાઈ જાય છે. નરકની ભૂમિ સ'જીવની છે. એટલે કે અસહ્ય વેદના ભગવવા છતાં પણ નારકા જીવતા જ રહે છે. નારાના આયુકાળ ઘણેા લાંખા (૧૦ હજાર વર્ષોંથી લઈને ૩૩ સાગરોપમ કાળના) હાય છે. ક્રૂર પરમાધામિક નારકે ત્યાં નારકને મારપીટ કરતા જ રહે છે. આ કથનના ભાવાર્થ એ છે કે નરકમાં નારકાની ચામડી ઉતરડી લઇને તેમને ઊ ંધે મસ્તકે લટકાવવામાં આવે છે. લેખડના જેવી કઠણુ ચાંચવાળા પક્ષીઓ તેમનુ` માંસ ખાવા માટે આવે છે-ચાંચ મારી મારીને માંસના લેચા કાપીને તેએ તેનું ભક્ષણ કરે છે. નરભૂમિને સજીવની કહેથામાં આવે છે, કારણ કે ત્યાં મરણુના સમાન દુઃખ ભોગવવા છતાં પણ તેમના આયુકાળ ખાકી હાય ત્યાં સુધી નારકા મરતા નથી. વળી ત્યાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy