SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे (चिट्ठति) तिष्ठन्ति-पूर्वजन्मनि (जहा कडं कम्म) यथाकृतं कर्म (तहासि भारे) तथाऽस्य भारः पूर्वजन्मनि यथा कर्म कृतं तदनुरूपेगैवात्र फलमनुभवन्तीति ॥२६॥ टीका-'इह' इह-अस्मिन्नेव मनुष्यभवे यः 'अप्पेण' आन्मना स्वेनैव परवंचनादिव्यापारमवृत्तेन स्वत एव स्वस्य । 'अप्पं' आत्मानम् परमार्थतो 'वंचइत्ता' वयित्वा प्रतार्य, अल्पसुखाय परानपहत्य तन्जिनितमुखेन आत्मानं प्रतार्य। 'मवाहमे' भवाधमे भवानां बहुजन्मनां मध्ये येऽधमाः भवाः इति भवाधमाः मत्स्यबंधकलुब्धकादीनां भवाः व्यतीतजन्मस्तु । 'पुबंसते सहस्से' पूर्वस्मिन् शतसहस्रशः-सम्यगनुभूय, सहस्रशो लुब्धकायधमभवान् पाप्य। 'बहुकूरकम्मा बहुक्रूरकमणिः अनेकप्रकारकहिंसादि स्वरूपाऽतिकठिनकर्मकारिणः। 'तस्थ' तत्र दारुणे दुःखबहुले नरकासे 'चिटुंति' विष्ठन्ति, प्रभूतकालं यावत् । तादृश नरकवासे करकर्मी नरक में उत्पन्न होते हैं। जिसने पूर्व जन्म में जैसा कर्म किया है, उसे तदनुरूप ही फल भोगना पडता है ॥२६॥ टीकार्थ--इस मनुष्यभव में जो दूसरों को वंचित करते-ठगते हैं, वस्तुतः वे अपने आपको ही चंचित करते हैं । अपने थोडे से सुख के लिये जो दूसरों का घात करता है, वह हिंसाजनित सुख से अपने को ही ठगता है। ऐसे प्राणी बहुत जन्मों में जो मच्छीमार व्याध आदि के अधम भव हैं, उनमें सैकडों-हजारों बार जन्म लेकर और अनेक प्रकार के हिंसा आदि का कर्म करके उस दुःखप्रचुर दारुण नरक में उत्पन्न होने हैं। वे वहां लम्बे काल तक निवास करते हैं। इस प्रकार के नरकावास में दीर्घकाल पर्यन्त स्थित रहने का क्या कारण है, सो प्रकट करते हैं-पूर्वजन्मों में जिसने जैसे अध्यवसाय से अधम બાદ તે દૂર કર્મ કરનારા છે નરકગતિમાં ઉત્પન્ન થાય છે. જેમણે પૂર્વજન્મમાં જેવાં કર્મ કર્યા હોય, તેમણે તેને અનુરૂપ ફળ ભેગવવું જ પડે છે. શારદા ટીકાઈ–આ મનુષ્યભવમાં જે માણસ બીજાને ઠગે છે, તે ખરી રીતે તે પિતાના આત્માની જ વંચન કરે છે, એટલે કે પિતાની જાતને છેતરત હોય છે. પિતાને છેડા સુખની પ્રાપ્તિ થાય તે માટે જેઓ બીજા જીવન ઘાત કરે છે, તેઓ હિંસાજનિત સુખ દ્વારા પિતાના આત્માને જ છેતરે છે. કારણ કે ક્ષણિક સુખને માટે તેમના દ્વારા જે પ્રાણાતિપાત આદિ પાપક લેવાય છે, તેને પરિણામે તેમને નરકગતિનાં દુઃખો દીર્ઘકાળ સુધી સહન કરવા પડે છે. એવા માછીમાર, પારધી, શિકારી આદિ અધમ ભમાં સેંકડો અથવા હજારે વાર જન્મ લઈને હિંસા આદિ ક્રૂર કમેનું સેવન શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy