________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ५ उ. १ नारकीयवेदनानिरूपणम् ३६१ -चूर्णितशिरस्कान् (फुरते) स्फुरतः-इतस्ततश्चलतः (नेरइए) नैरयिकान् (परिबत्तयंता) परिवर्तयन्तः (सजीवमच्छे ३) सजीवमत्स्यानिव (अयोकवल्ले) अय:कवल्या-लोहकटाहे (यंति) पचन्तीति ॥१५॥
टीका-'पुणो' पुनस्ते परमाधार्मिकाः 'रुहिरे रुधिरे, नारकीयजीवानां शस्त्रघातेन निस्सृतरुधिरान् वच्चसमुस्सिअंगे' वर्चसमुच्छूिनांगान-वर्चःप्रधानानि समुच्छ्रितानि अंत्राणि अंगानि का येषां तान् भल्लाघातेन निस्सृतांत्रान् भिन्नु तमंगे भिन्नोत्तमाङ्गान् , भिन्नानि प्रस्फुटितानि उत्तमांगानि शिरांसि येषां ते तथा. विधान् दण्डपहारेण प्रस्फुटितमस्तकान् ‘फुरते स्फुरतः, इतस्ततश्चलतः ‘णेरइए नैरयिकान्' नारकिजीवान् परिवत यंता परिवर्तयन्तः इतस्ततो लोठयन्तः 'अयोकवल' अयाकवल्याम् , लौहनिर्मितकटाहे । 'सजीवमन्छे' सजीवमत्स्यानिव 'पयंति' पचन्ति । लोहकटाहे क्षिप्त्वा इतस्ततः तान् नारकजीवान परिभ्रामयन् ते परमाधार्मिकाः पचन्तीति ॥१५॥ हो जाता हैं, वे फडफडाते तरफरते रहते हैं। नरकपाल उन्हें इधर उधर पलटते हुए सजीव मत्स्यों की तरह लोहे की कढाई में पकाते हैं ।।१५|| ___टीकार्थ--परमाधार्मिक शस्त्रों का आघात करके नारक जीवों के शरीर में से रुधिर निकालते हैं। उनके अंग अथवा आंते मल के द्वारा सूज जाती हैं । डण्डों के प्रहार से उनके मस्तक फूट जाते हैं । वे फडफड़ाते रहते हैं। उनको इधर उधर पलटते हुए लोहे की कढाई में सजीव मत्स्यों की भांति पकाते हैं। उन नारकों को लोहे की कढाई में डालकर इधर उधर उलट पलट करके परमाधार्मिक देव उन्हीं के रुधिर में उन्हें पकाते हैं ॥१५॥ આ સૂત્રાર્થ–વળી પરમધામિકે નારક જીવને પિતાના રુધિરમાં પકાવે છે. તેમનું શરીર મળથી પરિપૂર્ણ થઈ ફૂલી જાય છે અને મસ્તકના ચૂરે ચૂર થઈ જાય છે. જેવી રીતે જીવતી માછલીઓને લેઢાના તાવડામાં તાવેથા વડે આમતેમ ફેરવી ફેરવીને પકાવવામાં આવે છે, એ જ પ્રમાણે નારકને પણ પકાવવામાં આવે છે. ત્યારે તે પરાધીન નારકા તરફડિયાં માર્યા કરે છે. પણ
ટીકા–પરમાધાર્મિક દેવતાઓ નારકેના શરીરમાં શો ભેંકી દઈને, તેમાંથી લોહી વહેવરાવે છે. તેમનાં અંગે અને આંતરડાં મળ દ્વારા સૂઝી જાય છે. લાકડીઓના પ્રહારથી તેમનાં મસ્તક ફૂટી જાય છે. તે નારકો દુખ અને ભયથી સદા તરફડતા રહે છે. પરમધામિક તેમને સજીવ માછલી.
ની જેમ લેઢાના તાવડામાં આમતેમ ઉલટાવી સુલટાવીને તેમના જ बालीमा ५.३ छे. ॥१५॥
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨