________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. १ नारकीय वेदना निरूपणम्
विध्यमानास्ते नारकाः (सहविप्पहणा ) स्मृतिविषहीणाः - अपगतकर्तव्यविवेकां भवंति तथा (अन्ने तु) अन्ये तु नरकपालाः (दीहाहिं) दीर्घे (महाहिं) शूलैः (तिसू लियाहिं) त्रिशूलैश्व (विद्भ्रूण अहे करंति) विध्वाऽधः कुर्वन्ति पातयन्ति भूमौ इति ॥ ९ ॥
टीका- 'नाव उविते' नावमुपेताः, नावमारूढाः, 'असा हुकम्मा' असाधुकर्माणः परमधार्मिकाः 'कोलेहिं विज्झति' कीलेषु विध्यन्ति । विध्यमानास्ते 'सइविप्पहूणा' स्मृतिविप्रहीणाः वैतरणीप्रवाहे गच्छन्तः पूर्वमेव स्मृतिभ्रष्टाः । अधुना तु कीलेषु विद्धाः सातिशयं स्मृतिविभ्रष्टा भवन्ति । 'अन्ने तु' अन्ये तु - परमाधार्मिकाः नारकपालाः। 'दोहा हिं' दीर्घेः आयतेः 'मूलाहिं' शूलैः 'तिसूलियाहि' त्रिशूलैः 'विद्धूण' विध्वा। नारकान् - 'अहे करंति' अधः कुर्वन्ति - वैतरण्यां पात हीन अचेत हो जाते हैं, उनका कर्त्तव्य विवेक नष्ट हो जाता है । दूसरे परमधार्मिक शलों से और त्रिशुलों से वेधकर नीचे गिरा देते हैं ॥९॥
टीकार्थ- नौका पर आरूढ हुए परमाधार्मिक उन्हें गले में कीलों से वैधते हैं । उस समय वे स्मृतिहीन हो जाते हैं। वैतरणी के प्रवाह में जाने से पूर्व ही उनकी स्मृति समाप्त हो जाती है परन्तु कंठ में कीलों से वेधने पर तो वे और भी अधिक स्मृतिभ्रष्ट बन जाते हैं। दूसरे नरकपाल उन्हें लम्बे लम्बे शूलों से और त्रिशूलों से वेधकर उन्हें नीचे गिरा देते हैं अर्थात् वैतरणी में पुनः पटक देते हैं ।
३४९
कोई कोई नरकपाल स्मृतिभ्रष्ट उन नारकों को त्रिशूल आदि से भेदन करके वेग के साथ भूमि पर गिरा देते हैं। वैतरणी नदी के
આ પ્રકારે તેમને કઠે વીધાઇ જવાથી તે સ્મૃતિહીન-અચેત થઈ જાય છે-તેમની કર્તવ્યબુદ્ધિ નષ્ટ થઇ જાય છે. અન્ય પરમાધાર્મિ કે તે નારકોને ત્રિશૂળ, ભાલાં, તીર આદિ વડે વીંધીને નીચે પછાડે છે. હ્મા
ટીકા-તરણી નદીમાં પડેલાં નારા તેની તીક્ષ્ણ ધારા આદિ વડે એટલા બધા દુ:ખી થાય છે કે ત્યાંથી બહાર નીકળવાને માટે વલખાં મારૂં છે. પરમાધાર્મિ કાની નોકાને જોઈને તે તે નૌકા પર ચડી જવાના છે ત્યારે પરમાધામિકા તેમના ગળામાં ખીલા ભાંકી દે છે. ત્યારે તે સ્મૃતિહીન થઈ જાય છે. વૈતરણીના પ્રવાહમાં પડતાં પહેલાં જ તેમની સ્મૃતિ નષ્ટ થઈ ગઈ હૈાય છે, પરન્તુ જયારે તેમના ગળામાં ખીલાએ લાંકી દેવામાં આવે છે. ત્યારે તે અધિક સ્મૃતિભ્રષ્ટ ખની જાય છે. ખીજા નરક પાલે લાંબા લાંખા ભાલાં, ત્રિશૂળા આદિ વડે ઘવાએલા તેમને ખાÈાથી કેરીને વૈતરણી નદીના પાણીમાં ફરી પાછાં પછાડી દે છે
કાઈ કાઈ નરકપાલ તે સ્મૃતિભ્રષ્ટ નારકોને ત્રિશૂળ આદિ વડે વીધીને ઘણા જ વેગથી જમીન પર પછાડે છે. વૈતરણી નદીના પ્રવાહમાં વહેતા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨