SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ १७२ सूत्रकृताङ्गसूत्रे 'ant पुत्रकामस्य स्वदारेष्वधिकारिणः । ऋतुकाल विधानेन दोषस्तत्र न विद्यते || १ || ' एवमुदासीनतया व्यवस्थितानां वादिनां दोषो भवति । किं यदि कोऽपि कस्थविच्छिरः खण्डयित्वा, उदासीनतया पराङ्मुखस्तिष्ठेत् । तावता किं राजदण्डाद्विमुखः स्यात् । तकि स राजपुरुषे र्न निबद्धयेन । यथा वा कश्चिद् द्विषन् अन्येनाseष्टो विषं पीलोदासीनः उपविशेत् तात्रता किं तस्य मरणं न भवेत् । यथा वा - कश्चिद्राजकुलात रत्नान्यादाय मूक उदासीनतया उपविशन् चौराऽपराधादपगतो भविष्यति ? , तथैव यथाकथंचित्कृतः स्त्रीभोगो न कथमपि अदोषाय । अपि तु दोषोत्पादकः स्यादेव । तथोक्तम् धर्म का पालन करने के लिए पुत्रोत्पत्ति के निमित्त अपनी स्त्री पर अधिकार रखनेवाला पुरुष यदि ऋतुकाल में स्त्री से समागम करता है तो इसमें कोई दोष नहीं है ॥ १ ॥ इस प्रकार उदासीन होकर रहे हुए वादियों को दोष होता है । अगर कोई किसी का मस्तक काटकर और उदासीन होकर विमुख हो जाय तो क्या राजकीय दण्ड से छुटकारा पा जाएगा ? क्या राजपुरुष उसे गिरफ्तार नहीं करेंगे ? अथवा जैसे कोई दूसरों के देखे बिना विषका पान करके उदासीन होकर बैठ जाएँ तो उसका मरण नहीं होगा क्या कोई राजमहल से चुरा कर कोई वस्तु ले आबे और उदासीन हो कर चुपचाप बैठ जाएँ तो चोरी के अपराव से मुक्त हो जाएगा ? | इसी प्रकार स्त्री के साथ समागम किसी भी प्रकार क्यों न किया ધર્મનું પાલન કરવાને માટે પુત્ર!પત્તિને નિમિત્તે, પેાતાની પત્ની પર અધિકાર રાખનારા જો ઋતુકાળમાં પેાતાની પત્ની સાથે સ ́ભાગનું સેવન रे, तो मां दोष लागतो नथी. ॥१॥ આ પ્રકારે ઉઢાસીનવૃત્તિ ધારણ કરીને સ્ત્રીએ સાથે કામભેાગ સેવનારને દોષ અવશ્ય લાગે જ છે. જો કોઈ માણુસ કોઇનુ" મસ્તક કાપી નાંખીને ઉદાસીનતા ધારણ કરીને ત્યાંથી હટી જાય તે શું રાજ્યદડમાંથી ખચી શકે ખરા? કાઈ ન જાણે એવી રીતે વિષપાન કરી લઇને ઉદાસીનભાવ ધારણ કરનાર વ્યક્તિ શુ વિષની અસરથી મુક્ત રહી શકે છે ખરી? રાજમહેલમાં ચારી કરીને કંઈ માણસ ઉદાસીનવૃત્તિ ધારણ કરીને ચુપચાપ બેસી જાય તે શુ' અપરાધથી મુક્ત થઈ જાય છે ખરા ? એજ પ્રમાણે કોઈ પણ પ્રકારે અથવા કોઈ પશુ નિમિત્તે સ્ત્રીની સાથે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy