SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ सूत्रकृताङ्गसूत्रे स्थानां विशोधिका कल्याणकारिणी, न तु साधूनां सा देशना कल्याणकारिणी । 'एहियाहिं दिहिहि' एताभि दृष्टिभिः 'पुच्वं' पूर्वम् ‘ण उ पग्गप्पियं न तु प्रकल्पितम् । 'आसी' आसीत् न तु एतादृशी देशना पूर्व सर्वज्ञैः कथिताऽऽसीत् । साधुभिर्दानादिकं दत्त्वा उपकर्तव्यमित्येषा या धर्मदेशना, सा गृहस्थस्यैव पवित्र कारिणी, न तु साधूनां कल्याणक रिणी । अनेनाऽभिप्रायेण न पूर्व सर्वज्ञैर्देशना दत्तेति । अयं भावः-भवन्ति हि साधयो धनधान्यादिवित्तराहित्येनाकिंचनाः सन्तः यतस्ततो निरवद्य आहारादिमात्रमेवादाय संयम निर्वहन्ति यदि कदाचित्साधुभिरपि दानं दीयेत तदा दानार्थं सावधाहारादीनामपि स्वीकरणेन संयमव्याघातो भवेदतः साधवो दानादिकं न कुर्वन्तीति शास्त्रमर्यादेति, तथा यदि साधुर्दानं दद्यात् तदा अथैको याचकः समागतः परदिने द्वौ ततः परमने के समागमिष्यन्तीति तेभ्यः सर्वेभ्यो दानं ददतः साधोभिक्षैव दुर्लमा स्यादिति, तथा यदि साधुदीनकी शुद्धि करने वाली नहीं है। सर्वज्ञों ने ऐसा उपदेश पहले नहीं दिया है। तात्पर्य यह है कि साधुओं के पास धन-धान्य नहीं होता। वे अकिंचन होते हैं । निर्दोष भिक्षा करके ही वे अपने संयम का निर्वाह करते हैं। यदि वे भी दान देने लगे तो उन्हें सावद्य आहार आदि भी स्वीकार करना पडेगा और ऐसा करने से संयम में बाधा उत्पन्न होगी। इस कारण साधु दान नहीं देते । यह शास्त्र की मर्यादा है। इसके अतिरिक्त साधु यदि दान देने लगे तो प्रथम दिन एक याचक आएगा तो दूसरे दिन दो आ जाएँगे और फिर उनकी भीड़ लग जाएगी। परिणाम यह होगा कि सबको दान देते देते साधु के लिए भिक्षा ही दुर्लभ કરનારી નથી.” સર્વજ્ઞોએ એ ઉપદેશ-સાધુઓએ દાન દેવું જોઈએ એવે ઉપદેશ આપે નથી. આ કથનને ભાવાર્થ એ છે કે સાધુઓની પાસે ધન, ધાન્ય હેતુ નથી. તેઓ અકિંચન હોય છે. નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરીને તેઓ પિતાના સંયમન નિર્વાહ કરે છે. જે તેઓ પણ દાન દેવા માંડે, તો તેમણે પણ સાવદ્ય આહાર અદિને પણ સ્વીકાર કરવું પડે અને એમ કરવાથી સંયમની વિશુદ્ધિ જાળવી શકાય નહીં. તે કારણે સાધુ દાન દેતા નથી. શાસ્ત્રોએજ આ મયદા મૂકી છે. જે સાધુ દાન દેવાનું શરૂ કરે, તો પહેલે દિવસે એક યાચક આવે, બીજે દિવસે બે યાચક આવે, અને દિનપ્રતિદિન તેમની સંખ્યા વધતી જ જાય. તેથી તેમને દાન દેતાં દેતાં સાધુને પિતાને માટે તો કોઈ પણ ભોજન સામગ્રી વધે જ નહીં! સાધુ સંયમયાત્રાના નિર્વાહ માટે આહારની યાચના શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy