SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे ध्यक्षो विशेषगुणयोगतः" यथा रूपादिगुणानां चक्षुरिन्द्रियजन्यज्ञानविषयतया प्रत्यक्ष इति तादृशरूपादि गुणवान् घटादिरपि प्रत्यक्ष एव भवति न तत्र तस्य घटादेः प्रत्यक्षत्वे कस्यचित् विवादः प्रमाणान्तरान्वेषणं च क्रियते तथा ज्ञानादीनां मानसप्रत्यक्षत्वे तदभिन्नस्यात्मनोपि मानसप्रत्यक्षत्वमेव एवमहं सुखी दुःखी त्यादिरूपेणात्मनो मानसप्रत्यक्षग्राह्यत्वमेव वर्तते इति न प्रमाणान्तरान्वेषणमिति । नैयायिकमते गुणद्रव्ययोर्भेदात् मनसासुखादीनां ग्रहणं तेनैव च मनसा मुखाधिकरणस्य जीवस्यापि ग्रहणं जायते जैनमते तु गुणगुणिनो रभेदान्मनसासुखादिप्रत्यक्षे संवृत्ते सुखाद्यभिन्नस्य जीवस्यापि ग्रहणं भवत्येवेत्यनयोर्मतयोर्भेदः उसका भी प्रत्यक्ष होता है । कहा भी है-"विशेष गुणो के सम्बन्ध से धर्म और अधर्म का आश्रय (आत्मा) भी प्रत्यक्ष ही है । जैसे रूप आदि गुणों का चक्षुरिन्द्रिय जन्य ज्ञान का विषय होने से प्रत्यक्ष होता है, उसी प्रकार रूपादि गुणों वाले घटादि का भी प्रत्यक्ष ही होता है । घट आदि की प्रत्यक्षता में न किसी को विवाद है, और न किसी दूसरे प्रमाण की गवेषणा की जाती है, उसी प्रकार जब ज्ञानादि गुण मानस प्रत्यक्ष है तो उनसे अभिन्न आत्मा भी मानसप्रत्यक्ष ही है । इस प्रकार “मैं सुखी हूँ, दुखी हूँ" इत्यादि रूप से आत्मा भी मानस प्रत्यक्ष से ग्राह्य ही है । अतएव अन्य प्रमाणों की खोज करने की आवश्यकता ही नहीं है । नैयायिक मत में गुण और द्रव्य का भेद माना गया है । वहां मन से सुख आदि का ग्रहण होता है और उसी मनसे सुख के आधारभूत जीव का भी ग्रहण होता है । जैनमत में गुण और गुणी कथंचित् अभिन्न ધર્મ અને અધર્મને આશ્રય (આત્મા) પણ પ્રત્યક્ષ જ છે. જેવી રીતે રૂપ આદિ ગુણે, ચક્ષુરિન્દ્રિય જન્ય જ્ઞાન વિષય હોવાથી, તેમને પ્રત્યક્ષ અનુભવ થાય છે, એજ પ્રમાણે રૂપાદિ ગુણોવાળા ઘટાદિ પણ પ્રત્યક્ષ જ થાય છે. ઘટ (ઘડો) આદિની પ્રત્યક્ષતામાં કેઈને વિવાદ કરવા જેવું પણ લાગતું નથી અને બીજા પ્રમાણની શોધ પણ કરવી પડતી નથી, એજ પ્રમાણે જે જ્ઞાનાદિ ગુણે માનસ પ્રત્યક્ષ હય, તે તેમનાથી અભિન્ન એ. આત્મા પણ માનસપ્રત્યક્ષ જ છે. એ જ પ્રકારે “હું સુખી છું, દુઃખી છું” ઈત્યાદિ રૂપે આત્મ પણ માનસપ્રત્યક્ષ વડે ગ્રાહ્ય જ છે. તેથી અન્ય પ્રમાણોને શોધવાની જરૂર જ રહેતી નથી. નૈયાયિક મતમાં ગુણ અને દ્રવ્યમાં ભેદ માનવામાં આવેલ છે. તે મત પ્રમાણે મન વડે સુખ આદિનું ગ્રહણ થાય છે અને એજ મન વડે સુખના આધાર ભૂત જીવનું પણ ગ્રહણ થાય છે. જૈનમત પ્રમાણે તે ગુણ અને ગુણ કેટલેક અંશે અભિન્ન છે. તેથી સુખ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy