SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थ बोधिनी टीका प्र. अ. अ. १ चार्याक्रमतस्वरूपनिरूपणम् शरीरसंस्कारेण द्वितीयशरीरे संस्कार उत्पद्येतेति सर्वे प्रत्यभिज्ञानादिकं स्यादिति वाच्यम् अनन्तसंस्कारकल्पने गौरवात् । तस्माद्येषु व्यावर्तमानेषु यदनुवर्तते तत्तेभ्योऽभिन्नम् यथा कुसुमेभ्यः सूत्रम् बालस्थविरशरीरेषु परस्परं व्यावर्तमानेष्वपि अहमास्पदमनुवर्तमानं दृश्यते यथा कुसुमेषु व्यावर्तमानेष्वपि सूत्रमनुवर्तत इति कुसुमेभ्यः सूत्रं भिद्यते तथा बालादिशरीरव्यावर्तनेपि अहमास्पदमनुवर्तते इति शरीरेभ्य आत्मा भिद्यते । कृशोहमस्थूलोहमित्यत्र ७१ प्रतिसन्धान ज्ञान होता ही है । कदाचित् कहो कि पूर्वोत्पन्न शरीर के संस्कार से दूसरे शरीर में संस्कार उत्पन्न हो जाता है, इस कारण प्रत्यभिज्ञान आदि की संगति हो जाती है, सो यह कहना ठीक नहीं। इससे तो अनन्त संसार की कल्पना करने का प्रसंग होगा । सूत । जिनके व्यावृत हो जाने पर भी जो अनुवृत्त रहता है अर्थात् जिनके न रहने पर भी जो बना रहता है, वह उनसे भिन्न होता है, जैसे फूलों से बाल्यावस्था और वृद्धावस्था के शरीर परस्पर व्यावृत्त होते हैं, फिर भी अहमास्पद ("अहं - मैं" इस प्रकार के ज्ञान का आधार अर्थात् आत्मा ) ज्यों का त्यों बना रहता है, इस कारण शरीर से आत्मा भिन्न है । अभिप्राय यह है कि जैसे फूलों की व्यावृत्ति होने पर भी सूत की अनुवृत्ति रहती है, इस कारण फूलों से सूत भिन्न है, बाल शरीर के न रहने पर भी आत्मा बना रहता है, अतएव आत्मा शरीरों से भिन्न है । "म कुश हूँ, मै स्थूल हूँ,, यहाँ कृशत्व और स्थूलत्व की यद्यपि જ્ઞાન અવશ્ય થાય છે. કદાચ આપ એવી દલીલ કરવા માગતા હો કે “ પૂર્વાંત્પન્ન શરીરના સંસ્કાર દ્વારા બીજા શરીરમાં સંસ્કારઉત્પન્ન થઈ જાય છે. તે કારણે પ્રત્યભિજ્ઞાન (જોયલાને) ઓળખીલેવું તે આદિની સગતિ થઈ જાય છે.” તે આપનુ તે કથન પણ ઉંચિત નથી. તેના દ્વારા તે અનંત સંસારની કલ્પના કરવાના પ્રસંગ ઉપસ્થિત થશે. જેમની વ્યાવૃત્તિ થઈ જવા છતાં પણ જે અનુવૃત્ત રહે છે, એટલે કે જેમના અભાવ અથવા નાશ થઈ જવા છતાં પણ જે અનુવૃત્ત રહે છે. એટલે કે જેમના અભાવ અથવા નાશ થઈ જવા છતાં પણ જેને સદ્ભાવ ટકી રહે છે, તે પદાર્થ તેમના કરતાં ભિન્ન હાયછે. જેમકે ફૂલા કરતાં દોરી ભિન્ન છે. બાલ્યાવસ્થા અને વદ્ધાવસ્થાના શરીર પરસ્પર વ્યાવ્રુત્ત હાયછે. છતાં પણ અહમાસ્માદ (‘હું આ પ્રકારના જ્ઞાનના આધાર એટલે કે (આત્મા) એવાને એવાજ રહે છે. તે કારણે આત્મા શરીરથી ભિન્ન છે તત્વ રૂપ છે જેવી રીતે ફૂલેાની વ્યાવૃત્તિ (અભાવ-નાશ ) થઈ જવા છતાં પણ દોરીની અનુવૃત્તિ (સદ્ભાવ અથવા મૂળ સ્થિતિમાં ભિન્નતાને અભાવ ) જ રહે છે અને તે કારણે દોરીને ફૂલેાથી ભિન્ન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy