SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थ बोधिनी टीका प्र. शु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् प्रामाणिकानाम् । नापि अप्रमितस्वर्गादीनामभावबोधनं संभवति अभावज्ञाने प्रतियोगिज्ञानस्य कारणत्वात् नाज्ञातघटः पुमान् घटाभावं जानाति तदिह स्वर्गादप्रतियोगिज्ञानस्याभावेन कथं स्वर्गाद्यभावं लोकायतिका जानीयुः । कथमपि न तदभावावगतिरतो न स्वर्गादीनामभावः साधयितुं शक्यः ततः स्वर्गादिनामभावबोधनाय चार्वाकेणावश्यं प्रमाणान्तरमन्वेषणीयम् । तथा परकीयाभिप्रायविज्ञानाय परान् बोधयितुं चावश्यमेव प्रमाणान्तरमभ्युपगमनीयम् । कथमन्यथापराक्वधाय शास्त्रमकारि चार्वाकेण । अपि च शरीरस्यात्मत्वे प्रमाण के द्वारा निश्चित न हो, उससे यदि प्रत्यक्ष निवृत्त हो तो उस वस्तु का अभाव सिद्ध हो सकता है; किन्तु प्रत्यक्ष न होने मात्र से ही किसी वस्तु का अभाव हो जाय, ऐसा प्रामाणिक पुरुष स्वीकार नहीं करते । इसके अतिरिक्त जिन्होंने स्वर्ग आदि को नहीं जाना, उन्हें उनके अभाव का भी ज्ञान नहीं हो सकता, क्योंकि अभाव के ज्ञान में प्रतियोगी का ज्ञान कारण होता है । जिस पुरुष ने घट को नहीं जाना, वह घटा भाव भी नहीं जानता । इस प्रकार स्वर्ग आदि प्रतियोगियों के ज्ञान का अभाव होने से चार्वाक स्वर्ग आदि के अभाव को कैसे जान सकते हैं उन्हें किसी भी प्रकार स्वर्गादि के अभाव का ज्ञान नहीं हो सकता । aara स्वर्गादि का अभाव सिद्ध करना उनके लिए उचित नहीं है । ६९ इस प्रकार स्वर्ग आदि का अभाव जानने के लिए चार्वाक को अवश्य ही दूसरा प्रमाण स्वीकार करना चाहिए । इसी प्रकार दूसरे के अभिप्राय को जानने के लिए और दूसरों को समझाने के लिए भी प्रत्यक्ष के सिवाय किसी अन्य प्रमाण अंगीकार करना चाहिये । अन्यथा दूसरों को समझाने के लिए चार्वाक ने शास्त्रों की रचना क्योंकि ? પરન્તુ પ્રત્યક્ષ ન હેાવાના જ કારણે કોઈ વસ્તુના અભાવ થઇ જાય. એવી વાતના કોઈ પણ પ્રમાણિક પુરૂષ સ્વીકાર કરતા નથી. વળી જેણે સ્વર્ગ ને જાણ્યુ નથી. તેમને તેના અભાવનુ જ્ઞાન પણ હેાઈ શકતુ નથી. કારણ કે અભાવના જ્ઞાન માં પ્રતિયેાગીનું જ્ઞાન કારણભૂત અને છે. જે માણસે ઘડાને જ જાણ્યા નથી, તે ઘડાના અભાવને પણ જાણતા નથી. એજ પ્રકારે સ્વર્ગ આઢિપ્રતિયોગીના જ્ઞાનના અભાવને ચાર્વાક કેવી રીતે જાણી શકે ? તેમને સ્વર્ગાદિના અભાવનું જ્ઞાન કોઈ પણ પ્રકારે પ્રાથઈ શકતું નથી. તેથી સ્વર્ગાદિના અભાવ સિદ્ધ કરવાનુ કાર્ય તેમને માટે ઉચિત નથી. સ્વર્ગ આદિને અભાવ જાણવાને માટે ચાર્વાકે અન્ય કોઈ પ્રમાણનેાજ સ્વીકાર કરવા જોઇએ. એજ પ્રમાણે ખીજાના અભિપ્રાયને જાણવાને માટે અને બીજા લેાકાને સમજાવવા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy