________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. चार्याकमतस्वरुपनिरुपणम् शक्नुयात् । परस्तु अनुमानं प्रमाणमेव स्वीकरोतीतिचेत् यदि परः कदाचिन्मतिमान्धात् अप्रमाणमेव प्रमाणतयांगीकरोति तावता सर्वज्ञकल्पेन भवतापि तदेव स्वीकर्तव्यम् योह्यज्ञः रज्जुमेव सर्प इति मन्यते तावताकिमभ्रान्तोपि तां रज्जु सर्पतयाऽवगच्छति। तदेवं प्रत्यक्षानुमानयोर्यथाक्रमं प्रामाण्याप्रामाण्यं व्यवस्थापयताऽऽकामेनाप्यनुमानस्य प्रामाण्यमंगीकरणीयमेव । अपि च स्वर्गा दृष्टादेरतीन्द्रियस्य निषेधः क्रियते त्वया स स्वर्गादि भवतां ज्ञानविषयोऽज्ञानविषयो वा ? आये पक्षे केन ? प्रत्यक्षेण तदन्येन वा । नाद्यः । न तावत् प्रत्यक्षेणविकल्पासहत्वात् किं प्रवर्तमान प्रत्यक्षम् तनिषेधति निवर्तमान वा नायः प्रमाण रूप अनुमान के द्वारा कैसे दूसरों को समझा सकते हो। दूसरा तो अनुमान को प्रमाण मानता है,, ऐसा कहो तो इसका उत्तर यह है कि दूसरा कदाचित् बुद्धि की मन्दता के कारण अप्रमाण को प्रमाण मानता है, मगर आप तो सर्वज्ञ के समान है । आप को तो ऐसा नहीं मानना चाहिए । कोई अज्ञानी रस्सी को सर्प समझ ले तो क्या आप अभ्रान्त होते हुए भी उसे रस्सी ही मानेंगे। इस प्रकार जब आप प्रत्यक्ष को प्रमाण और अनुमान को अप्रमाण सिद्ध करते हैं तो इच्छा न होते हुए भी आपको अनुमान की प्रमाणता स्वीकार करनी चाहिए।।
इसके अतिरिक्त आप स्वर्ग तथा अदृष्ट आदि अतीन्द्रिय पदार्थों का निषेध करते हैं तो आप उन स्वर्ग आदि को जानते हैं या नहीं जानते ? अगर जानते हैं तो प्रत्यक्ष से जानते हैं अथवा अन्य किसी प्रमाण से ? છે, તે અનુમાનને આપ એપ્રમાણુ કહી શકે તેમ નથી કારણકે આપના સ્વમુખે આપ જ તેને પ્રમાણુ કહી રહ્યા છે. જે આપ બીજા પક્ષોને (વિકલ્પ) સ્વીકાર કરતા હો, તે અપ્રમાણુ રૂપ અનુમાન દ્વારા બીજાને કેવી રીતે સમજાવી શકે છે? જે આપ એમ કહેતા હો કે બીજી વ્યક્તિ તે અનુમાનને પ્રમાણ માને છે, તે તે કથનની સામે અમારે જવાબ એ છે કે અન્ય વ્યક્તિ તો કદાચ બુદ્ધિ ની મંદતાને કારણે અપ્રમાણને પ્રમાણે માનતી હોય, પરન્તુ આપ તે સર્વજ્ઞ સમાન છે, તે આપે એવું માનવું જોઈએ નહી. કેઈ અજ્ઞાની વ્યક્તિ દોરડાને સર્પ સમજી લે, તે શું આપ અબ્રાન્ત હેવા છતાં પણ તેને સર્પ સમજશે ખરાં? આપ પ્રત્યક્ષને પ્રમાણ અને અનુમાનને અપ્રમાણે સિદ્ધ કરવા માગે છે, પણ ઉપર્યુક્ત દલીલેને આધારે તમારે અનુમાનની પ્રમાણુતાને સ્વીકારવી જ પડશે.
વળી આપ સ્વર્ગ તથા અ૪ (ભાગ્ય) આદિ અતીન્દ્રિય પદાર્થોનો નિષેધ ! તે આપ તે સ્વર્ગ આદિને જાણે છે કે નથી જાણતા? જે આપ તેને જાણતા હે તે કેવી રીતે જાણો છે પ્રત્યક્ષ પ્રમાણે વડે જાણે છે, કે કોઈ અન્ય પ્રમાણને આધારે જાણે છે? પ્રત્યક્ષ પ્રમાણ વડે તે આપ તેને જાણતા નથી, કારકે તે અતીન્દ્રિય પદાર્થો પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા ગૃહીત થતા નથી. અમે આપને એ પૂછવા માગીએ છીએ કે પ્રવર્તમાન
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧