________________
सूत्रकृताङ्गसूत्रे अन्वयार्थः __ (भगवाणुसासणं) भगदनुशासन-तीर्थकरागमं (सोच्चा) श्रुत्वा--- (सच्चे)सत्ये भगवदागमकथिते(तत्थ)तत्र संयमे(उपक्कम)उपक्रममुद्योगम् (करेज्ज) कुर्यात् (सव्यत्थ) सर्वत्र प्राणिमात्रे (विणीयमच्छरे) विनीतमत्सरः विगतमत्सरो भूत्या (भिक्खू) भिक्षुः (विसुद्धं) बिशुद्धं समस्ताहारदोषरहितम् (उंछं) उच्छं भिक्षामाहारम् (आहरे) आहरेत् गृहणीयादिति॥१४॥
टीका'भगवाणुसासणं, भगवदनुशासनं भगवतो ज्ञानेश्वर्यादिसंपन्नस्य तीर्थकरस्य अनुशासनमाज्ञां शास्त्रं या 'सोच्चा' श्रुत्या= तीर्थकरसमीपेऽनगारान्तिके या श्रापकस्य वा सम्यग्दृष्टेर्वा अन्तिकं वा श्रुत्वा 'सच्चे सत्ये सर्वथा बाधरहिते आगमप्रतिपादिते 'तत्थ' तत्र संयमादौ 'उपक्कम, उपक्रमम्, उद्योगम् 'भिक्खू-भिक्षुः' साधु 'विसुद्ध-विशुद्धम्' समस्त आहार दोषसे रहित शुद्ध उंछ-उच्छम्' आहारको 'आहरे आहरेत्' लावे ॥१४॥
___ --अन्ययार्थजिन भगवान के आगम को श्रवण करके सत्य अर्थात् संयम में पराक्रम करना चाहिए। प्राणीमात्र के प्रति मत्सरभाव का त्याग करके भिक्षु निर्दोष भिक्षा को ही ग्रहण करे ॥१४॥
--टीकार्थभगवान् अर्थात् सम्पूर्ण ज्ञान एवं ऐश्वर्य आदि से सम्पन्न तीर्थकर के अनुशासन को तीर्थकर भगवान के समीप, अनगार से, श्रावक से अथवा सम्यग्दृष्टि से सुनकर सत्य अर्थात् सब बाधाओं से रहित संयम में उद्योग करना चाहिए । क्या करके भगवान द्वारा प्ररूपित संयम में उद्योग करे ? इसका मात्रमा ‘विणीयमच्छरे-विनीतमत्सरः' मत्स२ २हित ने 'भिक्खू-भिक्षुः' साधु 'विसुद्ध-विशुद्धम्' ५॥ २४ २२ होपथी २डित शुद्ध 'उछउञ्छम्' माहारने 'आहरेआहरेत्' दावे. ॥ १४ ॥
-सूत्राथજિનેન્દ્ર ભગવાનના આગમનું શ્રવણ કરીને સાધુએ સત્ય એટલે કે સંયમમાં પરાક્રમશીલ (પ્રવૃત્ત) થવું જોઈએ. તેણે પ્રાણી માત્ર તરફ મત્સર ભાવને ત્યાગ કરીને સમભાવ ધારણ કરવું જોઈએ અને નિદોષ ભિક્ષા જ ગ્રહણ કરવી જોઈએ. ! ૧૪ છે
टीज ભગવાન એટલે કે સંપૂર્ણ જ્ઞાન અને એશ્વર્યથી સંપન્ન તીર્થંકરના અનુશાસનને તીર્થકર ભગવાનની સમીપે, અણગારની સમીપે, શ્રાવકની સમીપે અથવા સમ્યગ્દષ્ટિની સમીપે શ્રવણ કરીને સત્યમાં એટલે કે સઘળી બાધાઓથી રહિત સંયમમાં પ્રવૃત્ત થવું જોઈએ. ભગવાન દ્વારા પ્રરૂપિત સંયમમાર્ગમાં કેવી રીતે પ્રવૃત્ત થવું જોઈએ ? આ પ્રશ્નને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧