________________
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थ (गारंपि य) अगारमपि च गृहेपि (आयसे) आवसन् निवासं कुर्वन् (नरे) नरो--मनुष्यः (अणुपुव्यं) आनुपूर्व्या-क्रमशः (पाणेहिं संजए) प्राणेषु संयतः प्राणातिपातविरतः (सव्यत्थ) सर्वत्र (समा) समभावं कुर्वन् (स) सः (सुव्यए) सुव्रतः (देवाणं लोगय) देवलोकं स्वर्गम् (गच्छे) गच्छेदिति ॥१३॥
टीका 'गारंपि य' अगारमपि च गृहमपि 'आवसे' आवसन् 'नरे' नरो मनुष्यः 'अणुपुष्य आनुपूर्व्या क्रमशः 'पाणेहिं संजए' प्राणेषु संयतः पाणिहिंसया निवृत्तः सन् 'सव्वत्थ' सर्वत्र त्रसस्थावरणाणेषु 'समतां' समतां समभावं कुर्वन् 'मुव्यए' मुव्रतः जिनप्रतिपादितदेशविरतः धर्मयुतो भूत्वा 'देवाणं लोगए' देवानां लोकं स्थानम् ‘गच्छे' गच्छेत् देवलोकं गच्छतीत्यर्थः ।
-अन्ययार्थगृहावास में रहता हुआ भी मनुष्य प्राणियों की हिंसा से निवृत्त और 'मुव्बएं सर्वत्र समभाव धारण करता हुआ सुव्रतयान होता है और देवलोक में गमन करता है ॥१३॥
-टीकार्थगृहवास करता हुआ मनुष्य भी यदि अनुक्रम से प्राणियों में संयत होकर अर्थात् प्राणातिपात से निवृत्त होकर रहे और त्रस तथा स्थावर जीवों पर समभाव धारण करे तो वह जिनोक्त देशविरति से युक्त होकर देवलोक प्राप्त कर लेता है ।
अभिप्राय यह है कि गृहावास में रहने वाला पुरुष भी यदि देशविरति को अंगीकार करके तथा समस्त प्राणियों में समताभाव धारण करके
___ -सूत्राथગૃહવાસ કરતે મનુષ્ય પણ જે કમે ક્રમે પ્રાણુઓની હિંસાનો પરિત્યાગ કરતો જાય છે અને સમસ્ત પ્રાણીઓ પ્રત્યે સમભાવ કરતો સુવતવાન થાય છે, તે દેવ ગતિની પ્રાપ્તિ કરી શકે છે. તે ૧૩ છે
ટીકાર્થ
ગૃહવાસ કરતે મનુષ્ય પણ જે પ્રાણાતિપાત આદિથા નિવૃત્ત રહે અને સમસ્ત ત્રસ તથા સ્થાવર જીવો પ્રત્યે સમભાવ ધારણ કરે, તે તે જિનર્ત દેશવિરતિથી યુકત થવાને કારણે દેવલેકની પ્રાપ્તિ કરે છે.
આ કથનને ભાવાર્થ એ છે કે- ગૃહસ્થાશ્રમમાં રહેનાર પુરુષ પણ જે દેશવિરતિને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧