SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ समया बोधिनी टोका प्र. श्रु. अ. २ उ. ३ साधूनां परिषहोपसर्गसहनोपदेशः ६५९ हे अन्धतुल्य इत्यर्थः, (दक्खुवाहियं) पश्यव्याहृतं सर्वज्ञोक्तागमं (सदहसु) श्रद्धत्स्व-तस्मिन् श्रद्धां कुरु (अदक्खुदसणा) हे अपश्यदर्शन (मोहणिज्जेण) मोहनीयेन (कडेण) कृतेन (कम्मुणा) कर्मणा (सुनिरुद्धदंसणे) सुनिरुद्धदशनः पुरुषः सर्वज्ञोक्तागमं न पश्यतीति (हंदिहु) निश्चयेन गृहाण-जानीहि ॥११॥ टीका'अदक्व व' अपश्यवत् पश्यतीति पश्यः न पश्योऽपश्योऽन्धः तत्तुल्य इत्यपश्ययत्, हे अन्धतुल्य नास्तिकप्राणिन् ? हे प्रत्यक्षमात्रग्राहित्वेन कार्याकार्यानभिज्ञ 'दक्खुवाहियं पश्यव्याहृतम् पश्यति केवलालोकेन सवै सदा वस्तुजातं यः सः पश्यः सर्वज्ञः तेन पश्येन व्याहृतं प्रतिपादितं शास्त्रं श्रद्धत्स्व सर्वज्ञप्रतिपादितशास्त्रे श्रद्धां कुरु, प्रत्यक्षमात्रस्य कर, हे अपश्यदर्शन उपार्जित किये हुए मोहनीय कर्म के कारण जिसकी दृष्टि पूरी तरह अवरुद्ध हो गई है, वह पुरुष सर्वज्ञोक्त आगम पर श्रद्धा नहीं करता ॥११॥ -टीकार्थजो देखता है वह 'पश्य' कहलाता है, जो नहीं देखता यह 'अपश्य कहा जाता है । अपश्य का अर्थ है-अन्धा, जो अपश्य के समान है उसे अपश्यवत् कहा गया है। हे अपश्यवत् नास्तिक पश्य अर्थात् केवलज्ञान दर्शन के आलोक के द्वारा सदैव समस्त बस्तु को देखने वाले अर्थात् सर्वज्ञ द्वारा प्रणीत शास्त्र पर श्रद्धा कर, और प्रत्यक्ष मात्र वस्तु के आग्रह का परित्याग कर दे । अकेले प्रत्यक्ष प्रमाण को स्वीकार करने पर पितामह आदि सम्बन्धी समस्त व्यवहार लुप्त हो जाएगा । हे अपश्यदर्शन अर्थात् असर्वज्ञ के दर्शन રાખ. હે અપશ્યદર્શન ! (અસગ્નની વાતમાં શ્રદ્ધા રાખનાર પુરુષ!) ઉપાજિત કરેલા મેહનીય કર્મને કારણે જેની દૃષ્ટિ પૂરે પૂરી વિરુદ્ધ થઈ ગઈ છે, તે પુરુષ સર્વોક્ત આગમ પર શ્રદ્ધા રાખતા નથી. ! ૧૧ છે टा જે દેખી શકે છે તેને “પશ્ય” કહેવાય છે અને જે દેખી શકતા નથી તેને અપશ્ય કહેવાય છે. અપશ્ય એટલે આંધળે. જે માણસ અપશ્ય (આંધળા) જેવા હોય છે તેને “અપશ્યવતું” કહે છે. સૂત્રકાર કહે છે કે હે અપશ્યવત્ નાસ્તિક! કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ પ્રકાશ દ્વારા સમસ્ત વસ્તુસમૂહને સદૈવ દેખનારા સર્વજ્ઞ દ્વારા પ્રત શાસ્ત્ર પર શ્રદ્ધા રાખ, અને પ્રત્યક્ષ વસ્તુને જ સ્વીકારવાને દુરાગ્રહ છેડી દે. એકલા પ્રત્યક્ષ પ્રમાણને જ સ્વીકાર કરવામાં આવે, તે પિતામહ, પ્રપિતામહ આદિ સંબંધી સમસ્ત વ્યવહારને લેપ થવાને પ્રસંગે ઉપસ્થિત થશે. હે અપશ્યદર્શન! (અસર્વજ્ઞાન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy