________________
समयार्थबोधिनी टोका प्र. . अ. २ उ. ३ साधूनां परिषहोपतर्गसहनोपदेशः ६५७
"दंडकलियं करित्ता वच्चंति हु राइयो य दिवसा य । आउसंबेल्लंता गता पुण पुणो निवत्तंति" ||१|| इति।। "आयुष्यक्षण एकोऽपि स्वर्णकोटिशतैरपि । तच्चेन्निरर्थकं नीतं का नु हानिस्ततोऽधिका ॥१॥"
"यदतीतं पुन:ति स्रोतः शीघ्रमपामिव ॥" इत्यादि । तथापि अज्ञानिनः पापकर्मणि भ्रष्टा एव भवन्ति, न ततो निवर्तन्ते। त एवं कथयन्ति अस्माकं वर्तमानमुखेनैव प्रयोजनं विद्यते, परलोकं दृष्ट्वा कः समागत इति ॥१०॥
___ एवं पूर्वोक्तप्रकारेणेह लोकमात्रे विद्यमानसुखाभिलाषिणा पारलौकिकसुखं तिरस्कुर्वाणेन नास्तिकेन यदुक्तं तस्योत्तरमेकादशगाथया ददाति
और दिन आयु की अवधि को दंडघटी के प्रमाण से क्षीण करते हुए वीत रहे हैं । जो एकवार व्यतीत हो जाते हैं, वे फिर लौट कर नहीं आते
"आयुष्यक्षण एकोऽपि" इत्यादि । आयु का एक क्षण भी अरबों स्वर्णमुहरों से भी नहीं खरीदा जा सकता । अगर वह निरर्थक चला गया तो उससे बड़ी हानि और क्या हो सकती है ?
वेग से बहता हुआ जल जैसे लौट कर नहीं आता, उसी प्रकार व्यतीत हुआ समय फिर नही लौटता"।
फिर भी अज्ञानी जन पापकर्म में धृष्ट ही होते हैं, उससे निवृत्त नहीं होते । वे कहते हैं - हमें तो वर्तमान के मुख से ही प्रयोजन है' कौन परलोक देखकर आया हैं ? ॥१०॥
“જેવી રીતે રેતઘડીમાંથી રેત ક્ષણે ક્ષણે ઓછી થતી રહે છે, એજ પ્રમાણે રાત અને દિવસો આયુષ્યની અવધિને ક્ષીણ કરતાં કરતાં વ્યતીત થઈ રહ્યા છે. જે દિવસો અથવા ક્ષણો એક વાર વ્યતીત થઈ જાય છે, તે ફરી પાછા આવવાના નથી.” __ “आयुष्यक्षण एकोऽपि” इत्याहि- सोनामहा। हेवा छतi Y आयुनी એક ક્ષણ પણ ખરીદી શકાતી નથી, જે તે નિરર્થક ગુમાવી બેઠાં, તે તેના કરતાં અધિક હાનિ બીજી કઈ હોઈ શકે ?”
“વેગથી વહેતું પાણી જેવી રીતે પાછું આવતું નથી, એજ પ્રમાણે વ્યતીત થયેલ સમય પણ પાછો આવતો નથી.”
જીવનની ક્ષણભંગુરતાને જાણવા છતાં પણ અજ્ઞાની મનુષ્ય પાપકર્મ કરતાં પાછા હઠતાં નથી. તેઓ એવું કહેવાની પણ ધૃષ્ટતા કરે છે કે- “અમારે તે આ લેકના સુખ સાથે નિસ્બત છે, પરલેક કોણે જે છે! I ગા. ૧૦ છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧