SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ६५४ सूत्रकृताङ्गसूत्रे दिसं' आसुरीं दिशं गच्छन्ति परप्रेष्याः किल्बिपिका देवाऽधमा भवन्ति महामोहप्रभावात् । येषां चित्तमाकुलितं ते इत्थंभूताः पुरुषाः मनुष्यलोके सावद्यकर्मानुष्ठानं कृत्वा आसक्तिपूर्वकम् नरकाद्यधोगतिं प्राप्नुवन्ति, तथा ये आत्मानमपि दण्डयन्ति, एवमेकान्तरूपेण प्राणिनं हिंसन्ति, अथवा सत्कर्मणो विनाशका मनुष्याः पापिनां लोकं नरकादिकम् आ वन्ति । तथा तादृशस्थाने चिरकालं निवसन्ति यदि कदाचित् बालतपसः प्रभावात् देवा अपि भवेयुः तदापि असुरदिशामेवाऽऽमुवन्ति, देवस्थानेऽपि दासभूता अधमदेवा एव भवन्ति, न तुत्कृष्टा देवा भवन्तीति भावः ॥ ९ ॥ मूलम्— २ ४ ५ ६ ७ णय संखयमाहुजीवितं तहविय बालजणो य पग भई । १२ १० १३ पच्चुष्पन्नेणा कारियं को दटुं परलाय मागते ॥१०॥ छाया कार्यमाहुजीवितं तथापि च बालजनश्च प्रगल्भते । प्रत्युत्पन्नेन कार्य को ही परलोकम् आगतः ॥ १०॥ अथवा महामोह के प्रभाव से दूसरों के आज्ञाकारी किल्विषक आदि देव होते हैं । जिनका चित्त आकुलित हैं, ऐसे पुरुष मनुष्यलोक में आसक्तिपूर्वक सावध क्रियाएँ करके नरकादि अधोगति को प्राप्त करते हैं । तथा जो आत्मा को भी दण्डित करते हैं। इस प्रकार एकान्तरूप से प्राणी की हिंसा करते हैं । अथवा सत्कर्मका विनाश करने वाले मनुष्य पापियों के लोक को प्राप्त करते हैं और उस लोक में चिरकाल पर्यन्त निवास करते हैं । कदाचित् बालतपस्या के प्रभाव से वे देवगति प्राप्त कर लें तो भी अम देव ही होते हैं, अर्थात् देवों के दास होकर रहते है, उत्कृष्ट देव नहीं ॥९॥ પાલતપના પ્રભાવથી તેમને દેવગતિની પ્રાપ્તિ થાય છે, તે તેએ બીજા દેવેના આજ્ઞાકારી કિલ્પિષક આદિ અધમ દેવા રૂપે જ ઉત્પન્ન થાય છે. જેમનુ ચિત્ત આકુલિત હોય છે એવાં પુરુષા મનુષ્યલાકમાં આસકિતપૂર્વક સાવદ્ય ક્રિયાઓ કરીને નરકાદિ અર્ધાગતિમાં ગમન કરે છે. તથા જેએ આત્માને પણ દડિત કરે છે અથવા એકાન્ત રૂપે પ્રાણીઓની હિંસા કરે છે, એવા સક ના વિનાશ કરનારા (દુષ્કૃત્ય કરનારા) મનુષ્યા નરકામંડ પાપલેાકમાં ઉત્પન્ન થઇને દીર્ઘ કાળ પન્ત ત્યાં યાતનાઓ સહન કર્યાં કરે છે કદાચ ખલતપસ્યાના પ્રભાવથી તેમને દેવગતિની પ્રાપ્તિ થાય, તે પણ તેએ અધમ દેવ રૂપે જ-દેવાના દાસ રૂપે જ ઉત્પન્ન થાય છે, ઉત્કૃષ્ટ દેવ રૂપે ઉત્પન્ન થતા નથી ! ગાથા ૯ તા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy