SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ समर्थ बोधिनी टीका प्र. श्रु. अ. २ उ. ३ साधूनां परिषहोपसर्ग सहनोपदेशः ६३७ टीका 'इह, अस्मिन् लोके 'वणिएहिं वणिग्भिः 'आहिये' आहितं = दूरदेशादानीतम् 'अगं' अग्रयम् प्रशस्तं रत्नादि 'राईणिया' राजानः 'धारंती' धारयन्ति ' एवं ' अनेन प्रकारेण 'अक्खाया, आख्यातानि = तीर्थकरद्वारा आख्यातानि प्रतिपादितानि 'सराइभोयणा' सरात्रिभोजनानि = रात्रिभोजनविरमणसहितानि 'परमा' पर - माणि = परमोत्कष्टानि 'महव्यया' महाव्रतानि पंच साधुभिरेव धार्यन्ते । यथा वणिग्भिर्दूर देशादानीतानि महार्हरत्नानि राजानो धारयन्ति, तथा तीर्थकरप्रतिपादितानि सरात्रिभोजनविरमणपंच महाव्रतानि साधुपुरुषैर्धार्यमाणानि भवन्ति । ते के साधवः ये संयमानुष्ठाने सिंह इव शूरा भवन्ति, स्त्र्यादिसंपर्करहिता भवन्तीति भावः ॥ ३॥ - टीकार्थ इस लोक में व्यापारियो द्वारा दूर देशान्तर से लाये हुए उत्तम रत्न आदि को राजा महाराजा धारण करते हैं, इसी प्रकार तीर्थकर के द्वारा कथित रात्रिभोजनविरमण के साथ उत्कृष्ट पांच महाव्रतों को साधु पुरुष ही धारण करते हैं । आशय यह हैं जैसे दूर देशसे व्यापारियों द्वारा लाए हुए उत्तम एवं महान् पुरुषों के योग्य रत्नों को राजा धारण करते हैं, उसी प्रकार तीर्थकरों के द्वारा निरूपित रात्रिभोजनविरमण सहित पांच महाव्रतों को साधु पुरुष ही धारण करते हैं । साधु भी वही धारण करते हैं जो सिंह के समान शूर होते हैं और स्त्री आदि के सम्पर्क से रहित होते हैं ||३|| - अर्थ - બહુમૂલ્ય આ લાકમાં વ્યાપારીઓ દ્વારા દૂર દૂરના દેશામાંથી લાવવામાં આવેલા ઉત્તમ રત્ન વગેરેને જેવી રીતે રાજા મહારાજા ધારણ કરે છે, એજ પ્રમાણે તીથંકર દ્વારા ઉપર્દિષ્ટ રાત્રિભેાજનવિરમણુ સહિત ઉત્કૃષ્ટ પાંચ મહાવ્રતાને સાધુ પુરુષો જ ધારણ કરે છે. આ કથનનુ તાત્પર્ય એ છે કે દૂર દૂરના દેશેામાંથી વ્યાપારીઓ દ્વારા રત્નાદિકાને લાવવામાં આવે છે તેને કોઇ સાધારણ મનુષ્ય ધારણ કરી શકતા નથી. પણ રાજા મહારાજાએ જ ધારણ કરે છે, એજ પ્રમાણે તીર્થંકરો દ્વારા નિરૂપિત રાત્રિભાજન વિરમણ સહિત પાંચ મહાત્રતાને સાધુ પુરુષા જ ધારણ કરે છે. કોઈ સામાન્ય સાધુ તેને ધારણ કરી શકતા નથી, પરન્તુ સિંહના સમાન શૂરવીર અને સ્ત્રીઓના સંપર્ક આદિથી રહિત સાધુએ જ તેને ધારણ કરી શકે છે. ! ગાથા ૩ ॥ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy