________________
समयाबोधिनी टीका प्र. ल.ब.२ उ. २ स्थपुरेभ्यः भगवदादिनाघोपदेशः ६०५
-अन्वयार्थ-- (महया) महता महाविषयस्य केवलज्ञानस्यानन्यत्वात् महान् महावीरस्तेन, तथा (महेसिया) महषिणामअनुकूलप्रतिकूलोपसर्गसहनात् (नाएण) झातेन= ज्ञातपुत्रेण (आहियं) आख्यानं कथितम् (एयं) एनम् अहिंसालक्षणं धर्मम् (जे) ये पुरुषाः (चरंति) चरन्ति (ते) ते एष (उद्दीए) उत्थिताः संयमोत्थानेन तथा (ते) त एवं (समुढ़िया) समुत्थिता कुमार्गदेशनापरित्यागेन, नान्ये तथा (धम्ममओ) धर्मतः धर्मतः भ्रश्यन्तम् (अन्नोन्न) अन्योन्यं परस्परम् (सारंति) सारयति पुनरपि सद्धर्मे प्रवर्तयन्तीति ॥२६॥
टीका'महया' महता=महाविषयत्वात् ज्ञानावरणीयादिघातिककर्मक्षयेण जातं महत् केवलाख्यं ज्ञानं तेनाभिन्नत्वात् महान तीर्थकरस्तेन मरता 'महेसिया' मह
अन्वयार्थःमहान् विषय वाले केवलज्ञान से अभिन्न होने के कारण महान् महर्षि अनुकूल और प्रतिकूल उपसर्ग सहने वाले ज्ञातपुत्र के द्वारा कथित इस अहिंसाधर्म का जो पुरुष आचरण करते हैं उत्थित हैं और वही समुत्थित हैं, अर्थात् संयमरूप उत्थान से उत्थिन और कुमार्ग के उपदेश का परित्याग करके समुत्थित है, अन्य नहीं । वे धर्म से च्युत होने वाले को पुनःपरस्पर में प्रवृत्त करते हैं ॥२६॥
टीकार्थ:ज्ञानावरणीय आदि घातिया कर्मों के भय से उत्पन्न होने से केवलज्ञान महाविषय वाला होने के कारण 'महान' कहलाता हैं और उससे अभिन्न
सूत्रा મહાન વિષયવાળા કેવળજ્ઞાનથી અભિન્ન હોવાને કારણે મહાન મહર્ષિ રૂપ ગણુતા એવા, અને અનુકુળ અને પ્રતિકૂળ ઉપર ગેને સહન કરનારા જ્ઞાતપુત્ર (મહાવીર) દ્વારા પ્રરૂપિત આ અહિંસાધર્મનું જે પુરુષ આચરણ કરે છે, તેઓ જ ઉસ્થિત છે અને તેઓ જ સમુસ્થિત છે. એટલે કે સંયમ રૂપ ઉથાનથી ઉતિ અને કુમાર્ગના ઉપદેશને પરિત્યાગ કરવાને કારણે સમુસ્થિત છે, અને તેને ઉચિત અને રાતિ કહી શકાય નહીં. એવા ઉસ્થિતા અને સમુચિ પુરુષે જ ધર્મથી ભ્રષ્ટ થરોલા લોકેને ફરી ધર્મમાં સ્થાપિત કરે છે. ૨૬
જ્ઞાનાવાય આદિ ધાતિયા કેમ ફાય થવાથી ઉત્પન્ન થયેલું વિજ્ઞાન મહાવિલ થવાળું હોય છે, તે કારણે તેને “મહાન” કહેવાય છે. તીર્થકરામાં તે જ્ઞાના સદૂભાવ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧