________________
५३६
सूत्रकृताङ्गसूत्रे परलोके पुरोहितकु क्कुरदृष्टान्तः । निन्दा पापकारणमिति ज्ञात्वा अई विशिष्टकुलोत्पन्नः शास्त्रज्ञः तपस्वी, त्वन्तु मत्तो हीनः, इत्याधभिमानं न कुर्यात् , यद्यपि दयाप्रतिपादने घातकेा स्यात् ब्रह्मचर्यप्रतिपादने वेश्यादयः क्रुध्येयुः, अस्तेयप्रतिपादने चोराः कुप्येयुः, परिग्रहप्रतिपादने लोभिनः, कुप्येयु सत्यप्रतिपादने मिथ्याभाषिणः कुप्येयुः तथा एतेषां निन्दाकरणात् देवोऽपि निन्दादोषमवाप्स्यात् तस्मात निन्दा वर्जनीया इति ।
चातुर्गतिकसंसारे घटीयंत्रव्यवस्थया । भ्राम्यन्तीति निन्दका यस्मात्तस्मात्ता परिवर्जयेत् ॥१॥ गा.२॥
परलोक में पुरोहित और कुत्ते का दृष्टान्त है। निन्दा पापजनक है, ऐसा जानकर इस प्रकार का अभिमान नहीं करना चाहिए कि-'मैं विशिष्ट कुल में उत्पन्न हुआ हूँ, मैं शास्त्र का ज्ञाता हूँ, मै तपस्वी हूँ, तुम मुझसे हीन हो' इत्यादि प्रकार से अभिप्रान न करें । यद्यपि दया का प्रतिपादन करने पर घातक को ईर्षा होती है, ब्रह्मचर्य का प्रतिपादन करनेपर वेश्या आदि को क्रोध उत्पन्न होता है, अचौर्य का व्याख्यान करने से चोर कुपित होते हैं, परिग्रह के विषय में प्ररूपणा करने से लोभियों को क्रोध होता है, सत्य का प्रतिपादन करने पर मिथ्याभाषी कुपित होते हैं, तथा इनकी निन्दा करने से देव भी निन्दा के दोष को प्राप्त हुए हैं, इस कारण निन्दा नहीं करनी चाहिए। “चातुर्गतिकसंसारें" इत्यादि।
___'निन्दा करनेवाले चार गतिरूप संसार में अरहट की तरह घूमते हैं, इस कारण निन्दा का त्याग करना चाहिए ॥२॥
નિન્દા કરનારના પરલેકના વિષયમાં પુરોહિત અને કૂતરાનું દષ્ટાન્ત છે. નિન્દા પાપજનક છે, એવું જાણીને આ પ્રકારનું અભિમાન કરવું જોઈએ નહીં કે હું વિશિષ્ટ કુળમાં ઉત્પન્ન થયે છું, હું શાસ્ત્રીને જ્ઞાતા છું હું તપસ્વી છું. તમે મારા કરતાં હીન છે” આ પ્રકારનું અભિમાન કરવું જોઈએ નહીં. જો કે દયાનું પ્રતિપાદન કરવાથી ઘાતક ને ઈર્ષા થાય છે. બ્રહ્મચર્યનું પ્રતિપાદન કરવાથી વેશ્યાને ક્રોધ ઉત્પન્ન થાય છે. ચેરીની વિરૂદ્ધ ઉપદેશ આપવાથી ચેરને ક્રોધ ઉત્પન્ન થાય છે. પરિગ્રહને ઉપદેશ આપવાથી લેથી જનેને ધ ઉત્પન્ન થાય છે. અને સત્યનું પ્રતિપાદન કરવાથી મિથ્થા વાદીને ક્રોધ થાય છે. પરંતુ આ ઉપદેશ આપ અને નિન્દા કરવી તેમાં ઘણું જ અંતર છે. અહીં તે નિન્દા અથવા તિરસ્કારને નિષેધ ફરમાવવામાં આવ્યું છે. કહ્યું પણ છે કે નિન્દા કરનારા દે પણ દોષને પાત્ર બને છે. આ કારણે કેઈની પણ નિન્દા કરવી જોઈએ નહીં.
'चातुर्गतिकसं सारे' त्याह- निन्दा ४२ना। वो न्या२ गति ३५ संसारमा રહેટની જેમ ઘૂમતા રહે છે, આ કારણે નિન્દાને ત્યાગ કરવો જોઈએ પર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧