________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४६९ अपि गर्भे वर्तमाना अपि 'माणवा' मानवाः मनुष्याः 'चयंति' च्यवन्ति म्रियन्ते, अथ केचन कोमलायां बालावस्थायामेव म्रियन्ते, केचन जराजर्जरितावस्थायां रोगप्राप्तजरावस्थायां वा म्रियन्ते, केचन च गर्भक्षरणादिकारणवशाद् गर्भावस्थायामेव म्रियन्ते, आयुषोऽपायबहुलत्वाद् सोपक्रमत्वाञ्च यस्यां कस्याश्चिदप्यवस्थायां प्राणान् त्यजन्तीति पश्यतेति भावः । इति हे पुत्राः यूयं 'पासह' पश्यत विवेकबुद्धया विलोकयत । अस्मिन्नर्थे दृष्टान्तः 'जहा' यथा 'सेणे' स्पेनः 'बाज' इति लोकप्रसिद्धः पक्षिविशेषः 'वट्टयं' वर्तकं 'बटेर' इति लोकप्रसिद्धं पक्षिविशेषं 'हरे' हरेत् गृहीत्वा गच्छेत् तथा मृत्युरपि प्राणिनः प्राणान् अपहरति । उक्तश्च
"अशनं मे वसनं मे, जाया मे बन्धुवर्गों मे ।
इति मे मे कुर्वाणं, कालवृको हन्ति पुरुषाजम् ॥१॥ इति । ही स्थित मनुष्य कयों न हो सभी मृत्युको प्राप्त हो जाते हैं। आशय यह है कि कोई कोई मनुष्य कोमल बाल्यावस्थामें ही मर जाते हैं, कोई जरासे जर्जरीत या रोगसे जर्जरीत होने पर मर जाते हैं और कोई गर्भपात आदि कारणोंसे गर्भावस्था में ही मरण प्राप्त करते हैं, क्योंकि यह आयु अनेक विघ्नबाधाओंसे युक्त है और सोपक्रम है। अतएव किसी भी अवस्थामें वह समाप्त हो जाता है और मनुष्य प्राण त्याग देता है, हे पुत्रो ! विवेक बुद्धिसे इस संसारको देखो। जैसे बाजपक्षी बटेर पक्षीको पकड कर ले जाता है, उसी प्रकार मृत्यु प्राणियोंके प्राणोंको अपहरण कर लेता है। कहा भी है--'अशनं मे वसनं मे इत्यादि।
_ 'मेरे अशन है, मैंरे वसन (वस्त्र) है, मेरी पत्नी है, मेरे बन्धुवर्ग हैं, इस प्रकार मनुष्य मेरे मेरे 'संस्कृत भाषा में 'मे मे करता रह जाता है જીવ હોય પરંતુ કેઈને મૃત્યુ છોડતું નથી. કથનને ભાવાર્થ એ છે કે કઈ કઈ મનુષ્ય બાલ્યાવસ્થામાં જ મરણ પામે છે. કેઈ ભર યુવાનીમાં મરણ પામે છે, કેઈ જરા અથવા રેગથી જર્જરિત થઈને મરણ પામે છે અને કઈ કઈ જીવ ગર્ભપાત આદિ કારણોને લીધે ગર્ભાવસ્થામાં જ મરણ પ્રાપ્ત કરે છે. કારણ કે મનુષ્યનું આયુષ્ય અનેક વિદથી યુક્ત અને સેપક્રમ (ઉપકમયુક્ત) છે. તેથી કોઈ પણ અવસ્થામાં તે આમુખ્ય સમાપ્ત થઈ જવાને કારણે માણસનાં પ્રાણ ચાલ્યા જાય છે માટે હે પુત્રો ! વિવેક બુદ્ધિથી સંસારી જીની આ સ્થિતિ સમજી લે. જેવી રીતે બાજ પક્ષી બતકને પકડીને લઈ જાય છે, એ જ પ્રમાણે મૃત્યુ પ્રાણીઓના પ્રાણોનું અપહરણ કરી લે छ ४ह्यु ५५ छ - " अशन मे वसन मे" त्याह
આ મારૂં અશન ખાદ્ય સામગ્રી છે, આ મારૂં વસન વ છે, આ મારી પત્ની
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧