SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे प्रत्याख्याने च दाने च सुखदुःखे प्रियाऽप्रिये । आत्मौपम्येन पुरुषः प्रमाणमधिगच्छति ॥१॥” इति । अन्यत्राप्युक्तम् आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥१॥ तथा-" इहैव तैर्जितः सर्गों येषां साम्ये स्थितं मनः" । इत्यादि । ननु-'न हिंसइ किंचण' इत्यादिना हिंसाया एव निषेधः, शास्त्रकारेणकृतः एतावता अदत्तादानादीनामपरिगणनात् तेषां विधि भवेदिति न, हिंसाया जैसे हमें अपने प्राण प्रिय हैं, उसी प्रकार अन्य जीवों को भी अपने अपने प्राण प्रिय हैं। प्रत्याख्यान, दान, सुख-दुःख और प्रिय अप्रिय के विषय में पुरुष आत्मौपम्य बुद्धि से वास्तविकता को समझ सकता है ॥१॥ अन्यत्र भी कहा है-" आत्मौपम्येन सर्वत्र " इत्यादि । हे अर्जुन ! जो पुरुष सर्वत्र सुख या दुःख को आत्मौपम्यभाव से समझता है, वही उत्कृष्ट योगी (साधु) माना गया है ॥१॥ तथा जिनका मन साम्यभाव में स्थित है, उन्होंने ही विश्वपर विजय प्राप्त किया है या जन्म मरण को जीता है। शंका--'न हिंसइ किंचण' इत्यादि कथन द्वारा सिर्फ हिसा का ही निषेध शास्त्रकार ने किया है। इससे अदत्तादान आदि ग्रहण हो जाता है, क्योंकि चोरी आदि नहीं करना उसका भी ग्रहण हो जाता है। જેવી રીતે આપણને આપણું પ્રાણુ પ્રિય છે, એજ પ્રમાણે અન્ય જીને પણ પિત પિતાનાં પ્રાણ પ્રિય હોય છે. પ્રત્યાખ્યાન, દાન, સુખ–દુઃખ અને પ્રિય અપ્રિયના વિષયમાં પુરુષે આત્મૌપામ્ય બુદ્ધિથી વાસ્તવિક્તાને સમજી લેવી अन्यत्र पशु मे ४ ४थु छ -"आत्मौपम्येन सर्वत्र "त्याह-" अनुन २ પુરુષ સર્વત્ર સુખ અથવા દુઃખને આત્મૌપમ્ય ભાવે સમજે છે, તે પુરુષને જ ઉત્કૃષ્ટ ગી સાધુ માની શકાય છે. ” તથા જેમનું મન સમભાવથી યુકત છે, તેમણે જ વિશ્વ પર વિજ્ય પ્રાપ્ત કર્યો છે અને જન્મ મરણને જીત્યાં છે. श-"न हिसइ किंचण” त्यादि थन दास शास्त्राचे मात्र हिंसानो ४ निषेध કર્યો છે. શું તે કથન દ્વારા અદત્તાદાન આદિને પણ ગ્રહણ કરવાના છે ખરાં ? શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy