________________
समार्थं बोधिनी टीका प्र. श्रु. अ. १ उ. २ प्रकारान्तरेण कम बन्धनिरूपणम् ३७५ तथाहि ईश्वरसाधककार्यत्वहेतोर्मेघमालादौ व्यभिचारात् । तत्र मेघमालादौ कार्यत्वमस्ति किन्तु तत्र कर्त्तृजन्यत्वं नास्ति । तत्रापि यदि कर्तृजन्यत्वं स्वीक्रियेत तदा-यथा घटस्य कर्ता कुलालादि दश्यते, तथा तत्राऽपि कश्चित्कर्तादृश्येत, परन्तु न दृश्यते अतो नास्ति कर्ता, अतो मेघमालादौ कार्यत्वं eg offerत्येव । किंच यः कर्त्ता, स अवश्यं शरीरविशिष्टो भवेत् । यथा कुलालादि । ईश्वरस्यापि जगत्कर्तृत्वे-इश्वरोऽपि शरीरी स्यात् । न तु शरीरवान् परमेश्वरस्त्वया स्वीक्रियते । तत्स्वीकारे स्वशास्त्रविरोध एव भवेत् ।
अनुमान से ईश्वर को जगत्कर्त्ता सिद्ध करना भी समीचीन नहीं है । क्यों कि ईश्वर के कर्तृत्व के साधक कार्यत्व हेतु में मेघमाला आदि से व्यभिचार आता है । मेघमाला आदि से कार्यत्व हेतु रहता है मगर वे किसी कर्त्ता के बनाये हुए नहीं हैं । अगर मेघमाला को भी कर्तृ जन्य मानो तो जैसे घट का कर्त्ता कुंभार दिखाई देता है, उसी प्रकार मेघमाला का कर्त्ता भी दिखाई देना चाहिए | किन्तु कर्त्ता कोई दिखाई नहीं देता । अतएव उसका कोई कर्त्ता नहीं है । अतः मेघमाला आदि में कार्यत्व हेतु व्यभिचारी सिद्ध होता है ।
इस के अतिरिक्त जो भी कर्त्ता होता है, वह अवश्य ही सशरीर होता है, जैसे घट का कर्त्ता कुम्भकार शरीर से युक्त होता है । अगर ईश्वर जगत् का कर्त्ता है तो वह भी शरीर युक्त ही होना चाहिए । अगर आप ईश्वर को शरीरयुक्त मान लेते हैं तो आपके ही शास्त्र से विरोध आएगा । आप के यहां कहा है
કાં માનવા, તે પણ અનુચિત જ છે. કારણકે ઈશ્વરના કતૃત્વ સાધક કાત્વ હેતુમાં મેઘમાલા આદિને કારણે અસંગતતાના પ્રસ’ગ આવે છે. મેઘમાળા આદિમાં કાર્યત્વ હેતુ રહે છે, પરન્તુ તે કોઈ કર્તા દ્વારા બનાવેલા હાતા નથી, જો મેઘમાળાને પણ કતુજન્ય માના તા જેવી રીતે ઘટના કર્તા કુંભાર દેખાય છે, તેમ મેઘમાળનો કાં પણ દેખાવા જોઇએ. પરન્તુ કાઈ કાં દેખાતા નથી. તેથી તેનો કાઈ કર્તાજ નથી એ સિદ્ધ થાય છે. તેથી મેઘમાસ આદિમાં કા 。 હેતુ વ્યભિચારી (અસંગત) સિદ્ધ થાય છે.
વળી એવા નિયમ છે કે જે કાઇ કર્તા હાય છે, તે જેમકે ઘડાનો કર્તા કુંભાર શરીરથી યુકત જ હોય છે. હાય, તે તે પણુ
સશરીર (મૂર્ત) જ હાય છે. તેથી જો ઇશ્વર જગતનો કર્તા
શરીરથી યુક્ત જ હાવા જોઇએ જો આપ ઇશ્વરને શરીરયુક્ત માને, તે તે માન્યતા આપના શાસ્ત્રોથી વિરૂદ્ધની માન્યતા ગણાશે આપના શાસ્ત્રોમાં કહ્યું છે કે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧