________________
३३६
सूत्रकृताङ्गसूत्रे
तथा - कर्मणामुपचये मन एव प्राधान्येन कारणं भवति । मनोरहित केवलकायिकव्यापारेण कर्मोपचयाऽभावस्य भिक्षुभिरेव स्वीकृतत्वात् । ततश्च यस्य सत्वे सत्त्वं यदभावेऽभावः तस्य तं प्रति कारणत्वावधारणात् । यद्यपि कायव्यापाररहितस्य मनसो न जनकत्वं तथापि “ एवं भावविसोहीए निव्वाणमहिगच्छ" एवं भावविशुद्धया निर्वाणमधिगच्छति, (गा. २७) इति वदता भवतैव केवलं मनसः प्राधान्यस्य स्वीकृतत्वात् ।
' तथा चोक्तम्' - चित्तमेव हि संसारो रागादि क्लेशवासितम् । तदैव तैर्विनिर्मुक्तं भावान्न इति कथ्यते ॥१॥" " मन एव मनुष्याणां कारणं बन्ध मोक्षयोः " ।
भी कर्म का उपचय नहीं होता, क्योंकि वहाँ काय का व्यापार नहीं है, उनका यह कहना समीचन (सत्य) नहीं है वास्तव में मन ही पाप का कारण है । कर्मों के उपचय में मुख्यरूप से मन ही कारण होता है । क्योंकि मनोव्यापार के अभाव में केवल काय के व्यापार से कर्म का उपचय न होना भिक्षुओं ने स्वयं स्वीकार किया है । जिसके होने पर जो हो और जिसके न होने पर जो न हो, वही उसके प्रति कारण समझा जाता है । यद्यपि आप कहते हैं कि काय के व्यापार से रहित मन पाप जनक नहीं होता, फिर भी आपने इस प्रकार भाव की विशुद्धि से निर्वाण प्राप्त होता है, ऐसा कह कर मन की प्रधानता स्त्रीकार की है । कहा भी है"चित्तमेव हि संसारो" इत्यादि ।
राग आदि क्लेशों से दूषित चित्त ही संसार हैं और रागादि से रहित ast चित्त भवान्त (मोक्ष) कहलाता हैं ॥ १ ॥
નથી. તેમાં પિરોપચિત નામના પહેલા ભેદ એ વાત પ્રકટ કરે છે કે મન વડે દ્વેષ કરવા છતાં પણ કર્મીના ઉપચય થતા નથી. કારણ કે ત્યાં કાયના વ્યાપારના અભાવ હાય છે. તેમનું આ કથન સત્ય નથી. ખરી રીતે તે મન જ પાપનુ કારણ છે. કર્મીના ઉપચયમાં મુખ્યત્વે મનજ કારણભૂત બને છે, કારણ કે મનાવ્યાપારના અભાવ હાય એવી પરિસ્થિતિમાં માત્ર શરીરની પ્રવૃત્તિ દ્વારા જ કર્મીના ઉપચય ન થવાની વાતના તેા બૌદ્ધ ભિક્ષુઓએ પેાતે જ સ્વીકાર કરેલે છે જેના સદ્ભાવમાં જે થાય અને જેના અભાવે જે ન થાય, તેને જ તેનુ' કારણ ગણવામાં આવે છે. જો કે આપ એવુ કહેા છે કે શરીરના વ્યાપારથી રહિત મન પાપજનક હાતુ નથી, છતાં આપે જ એવું પ્રતિપાદન કર્યું છે કે ” આ પ્રકારે ભાવની વિશુદ્ધિથી નિર્વાણ પ્રાપ્ત થાય છે.” આ પ્રકારના કથન દ્વારા भननी प्रधानताना न आये स्त्रीअर छेउ छेउ-” चित्तमेवहि संसारो” इत्यादि “રાગ આદિ ક્લેશાથી દૂષિત ચિત્ત જ સંસાર છે. અને રાગાદિથી રહિત એજ ચિત્ત लवान्त (मोक्ष) ३५ छे.”
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧