________________
३२८
सूत्रकृताङ्गसूत्रे 'अवियत्तं खलु' अव्यक्तमेव अपरि स्फुटमेव भवति । अत्र-“खु" शब्दोऽवधारणे, तेनाऽन्यक्तमेव स्पष्ट विपाकस्याऽभावात् । अतः परिज्ञोपचितादिककर्मचतुष्टयम्, अव्यक्तरूपेण' सावज्ज' सावधं पापमिति ॥२५॥
"ननु यदि अनन्तरपूर्वोक्तं कर्मचतुष्टयं बन्धाय न भवति तर्हि कथं तेषां मते कर्मोपचयो भवतीत्याशङ्कायामाह-"संति मे "इत्यादि ।
संति मे तउ आयाणा, जेहिं कीरइ पावगं-।
८ ९ १० ११ १२ । अभिकम्मा य पेसा य, मणसा अणुजाणिया-॥२६॥
छायासन्तीमानि त्रीण्यादानानि यैः क्रियते पापकम् ।
अभिक्रम्य प्रेष्यच, मनसाऽनुज्ञाय- ॥२६ नष्ट हो जाता है। इसी कारण यहां बन्ध का जनक नहीं होता, ऐसा कहा गया है, वह स्पृष्ट भी न होता हो, ऐसा नहीं है। इस प्रकार वहकर्म अव्यक्त ही होता है। यहां ' खु ' शब्द अवधारम के अर्थ में है, इस कारण आशय यह निकला कि वह कर्म अव्यक्त ही है, क्योंकि उसका फल स्पष्ट नहीं होता। इस प्रकार परिज्ञोपचित्त आदि चार प्रकार का उक्त कर्म अव्यक्त रूप से सापद्य है ॥२५॥
यदि पूर्वोक्त चार प्रकार का कर्मबन्ध का कारण नहीं है तो उनके मत में कर्म का बन्ध किस प्रकार होता है ? ऐसी आशंका करके उत्तर देते हैं-"संति में" इत्यादि । કત ચાર પ્રકારે કર્મ માત્ર પ્રુર જ થાય છે બદ્ધ થતું નથી તે કર્મ એજ સમયે નષ્ટ થઈ જાય છે એ જ કારણે તેને બન્થનું જનક કશું નથી એવું બનતું નથી કે તે પૃષ્ઠ પણ થતું ન હોય આ પ્રકારે તે કર્મ અવ્યક્ત જ હોય છે અહીં ખુ આ ૫૦ અવધારણના અર્થમાં વપરાયું છે તેથી એ અર્થ ફલિત થાય છે કે કર્મ અવ્યકત જ હોય છે, કારણ કે તેનું ફળ સ્પષ્ટ હેતું નથી આ પ્રકારે પરિજ્ઞોપચિત આદિ ચાર પ્રકારનાં પૂર્વોક્ત કમ અવ્યકત રૂપે સાવદ્ય છે D ૨૫ n
જે પૂર્વોક્ત ચાર પ્રકારના કર્મો કર્મબન્ધના કારણભૂત થતા નથી, તે બૌદ્ધોના મત અનુ સાર કયા પ્રકારે કર્મનો બન્ધ થાય છે? આ પ્રશ્નનો ઉત્તર આ સૂત્રમાં આપવામાં साव्या छ. 'संति में प्रत्याहि
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧