SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ २६८ सूत्रकृताङ्गसूत्रे तस्यां भवं सांगतिकम् । यस्मात् पुरुषकारकालादिभिः मुखदुःखादि न कृतं, अतस्तत्सुखदुःखानुभवनं प्राणिनां नियतिसंपादितं सांगतिकमिति कथ्यते। 'इह'इह-सुखदुःखाऽनुभववादे 'एगेसिं' एकेषां वादिनाम् 'आहिय आख्यातंकथनम्, तेषामयमभिप्राय इत्यर्थः । तथाचोक्तम् "प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा । भूतानां महति कृतेऽपि यत्ने, नाऽभाव्यं भवति न भाविनोऽस्तिनाशः॥१॥ अतएव उनका प्राणियों को जो अनुभव होता है वह नियति से ही होता है। वही सांगतिक कहलाता है । सुख दुःख के अनुभव के विषय में ऐसा किन्हीं किन्हीं वादियों का कथन है । कहा भी है----"प्राप्तव्यो नियतिबलाश्रयेण" इत्यादि । नियति के बल से मनुष्यों (जीवों) को जो शुभ अथवा अशुभ अर्थ प्राप्त होने वाला है, वह अवश्य प्राप्त होता है । जीव कितना ही महान् प्रयत्न क्यों न करे जो नहीं होनहार है वह नहीं होता और जो होनहार है वह मिट नहीं सकता। ___'जो नहीं होने वाला है वह नहीं होता और जो होनहार है वह अन्यथा नहीं हो सकता यह चिन्ता रूपी विष को नष्ट करने वाली औषध क्यों न दी जाए ?, पहले श्लोक का अर्थ यह है कि प्राप्तव्य अर्थ की प्राप्ति अवश्य ही होती है, उसे अन्यथा नहीं किया जा सकता। मनुष्य के द्वारा लाख प्रयत्न करने पर भी होनहार मिट नहीं सकता । નથી, તેથી એવું સ્વીકારવું પડશે કે પ્રાણુઓને સુખદુઃખને જે અનુભવ થાય છે, તે સુખદુઃખ નિયતિકૃતિ જ હોય છે. તે નિયતિકૃત સુખદુઃખને સાગતિક સુખદુઃખ પણ કહે છે. સુખદુઃખના અનુભવના વિષયમાં કેટલાક મતવાદીઓની ઉપર્યુક્ત માન્યતા છે. તે લેકે સુખદુઃખને नियतित । भाने छे. युं पर छेउ-प्राप्तव्यो नियतिबलाश्रयेण" त्याहि નિયતિ દ્વારા જીવને જે શુભ અથવા અશુભ અર્થની પ્રાપ્તિ થવાની હોય છે તે અવશ્ય થાય છે, જે જીવ ગમે તેટલે પ્રયત્ન કરે પણ જે થવાનું નથી તે થતું જ નથી, અને જે થવાનું છે તેને રેકી શકાતું નથી કે નષ્ટ કરી શકાતું નથી “જે થવાનું નથી તે થશે જ નહીં અને જે બનવાનું છે તે બનશે જ-બનવાનું છે તેને રાકી નહી શકાય“, આ ચિન્તા રૂપી વિષને નષ્ટ કરનારી ઔષધિ શા માટે ન અપાય? પહેલા બ્લેકને અર્થ એ છે કે પ્રાપ્તવ્ય અથવા(પદાર્થ)ની પ્રાપ્તિ અવશ્ય થાય છે તેને ફેરવી શકવાને કઈ સમર્થ નથી. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy