________________
सूत्रकृताङ्गसूत्रे भवति, अज्ञातच्छत्रस्य पुरुषस्य छत्रीति ज्ञानस्य प्रादुर्भावाभावात् तथाऽभावत्व प्रकारकबोधोपि विशिष्टवैशिष्ट्यबोधे सत्येव भवतीति, स तु स्वविशेषणीभूत प्रतियोगिज्ञानजन्य एव स्यात्, इह च बन्धनाभावस्य प्रतिज्ञातत्वात् बन्धनज्ञानसाध्ये एव बन्धनाभावःस्यादतः पूर्व बन्धनस्य ज्ञातव्यत्वं कथयित्वा तदनन्तरं तस्य विनाश्यत्वमुपदिशति-बन्धनं परिज्ञाय त्रोटयेदिति । बुद्धया संनिकृष्टस्य प्रकृतप्रकरणस्य संहितादिक्रमेण व्याख्यां करोति-'बुद्धयेत' इत्यादि । संहितादेः स्वरूपं दर्शयतिप्रतियोगी का ज्ञान कारण होता है। प्रतियोगी से विशेषित अभाव का ज्ञान विशिष्ट की विशिष्टता के बोध की मर्यादा का उल्लंघन नहीं करता ऐसा नियम है । जैसे "छत्रवान् देवदत्तः" यह विशिष्ट ज्ञान छत्र रूप विशेषण का ज्ञान होने पर ही हो सकता है । जिसने छत्र को नहीं जाना उस पुरुष को "छत्रवान्" ऐसा ज्ञान नहीं होता। इसी प्रकार अभावत्व प्रकारक अर्थात् अभाव का ज्ञान विशिष्ट की विशिष्टता का बोध रूप होने से वह अपने विशेषणरूप प्रतियोगी के ज्ञान से ही जन्य होता है। यहां बन्धन के अभाव का कथन किया जा रहा है अतः बन्धन का ज्ञान होने पर ही बन्धन के अभाव का ज्ञान हो सकता है। इसी कारण पहले बन्धन को जानने का कथन करके फिर उसके नाश करने का उपदेश किया है कि बन्धन को जानकर नष्ट करें ।
बुद्धि से संनिकृष्ट प्रकृत प्रकरण की संहिता आदि के क्रम से व्याख्या की जाती है "बुद्धयेत" इत्यादि । नथी सेवा नियम छ. म "छत्रवान् देवदत्तः" मा विशिष्ट सान ७३ ३५ વિશેષણનું જ્ઞાન હોય તે જ થઈ શકે છે. જે છત્રને જ જાણતું નથી, તે છત્રવાનું આ પદ દ્વારા પ્રકટ થતા અર્થને પણ સમજી શકતું નથી. આ પ્રકારે અભાવત્વ પ્રકારક એટલે કે અભાવનું જ્ઞાન વિશિષ્ટની વિશિષ્ટતાના બંધ રૂપ હોવાથી, તે પોતાના વિશેષણ રૂય પ્રતિગીના જ્ઞાનથી જ જનિત હોય છે. અહીં બનના અભાવનું કથન થઈ રહ્યું છે જે બઘનના સ્વરૂપનું જ્ઞાન હોય તે જ બન્ધનના અભાવનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે છે. તે કારણે પહેલાં બન્ધનને જાણવાની વાત કરવામાં આવી છે અને ત્યાર બાદ તેના વિનાશને ઉપદેશ આપ્યો છે. આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે બન્ધના સ્વરૂપનું જ્ઞાન મેળવીને તેના વિનાશને માટે પ્રયત્ન કરવો જોઈએ.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧