SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ २२० _सूत्रकृताङ्गो कुत्रचिदपि केनापि ज्ञायते । अनुभवविरोधात् । तथा सति कार्यकारणादीना मेकदैव जायमानतया दण्डघटादिनां परस्परकार्यकारणभावस्य विलोपप्रसंगात्। यथा कथंचित् एकदैव सर्व क्रियाकारित्वस्य स्वीकारेऽपि न दोषाद् विमुच्यते । यतो यदि स्थिरो भावः सर्वामपि अर्थक्रियामेकदैव करोति, तदा द्वितीय तृतीयादि क्षणे स भावः कि करिष्यति, करणीयान्तराऽभावत । यत्सत्कर्त्तव्यमासीत् तत्सर्व प्रथमक्षणे एव तेन कृतमेव, ततोऽनन्तरकाले किं करिष्यति । इति युगपदिति पक्षोपि न समीचीनः तदेवं स्थिरस्य भावस्य क्रम यौगपध द्वाराऽर्थक्रियाकारित्वस्याऽभावात् स्वकारणेन स्थिरभावस्योत्पत्ति न जायते । साथ कर लेता है, ऐसी प्रतीति कहीं किसी को भी नहीं होती है। अगर सभी पदार्थों की एक साथ उत्पत्ति मानी जाय तो कार्य और कारण आदि के एक साथ उत्पन्न होने से दण्ड और घट आदि में परस्पर कार्य कारणभाव ही नहीं बन सकेगा । किसी प्रकार एक ही साथ समस्त क्रियाओं का किया जाना स्वीकार करने पर भी दोष से छुटकारा नहीं हो सकता । यदि स्थिर पदार्थ सभी अर्थक्रियाओं को एक साथ ही कर डालता है तो दूसरे तीसरे आदि क्षणों में क्या करेगा ? उसे करनेको कुछ शेष नहीं है। जो कुछ करने योग्य था वह सब उसने प्रथम क्षण में ही कर लिया, फिर बाद के क्षणों में क्या करेगा ? इस प्रकार एक साथ अर्थक्रिया करने का पक्ष भी समीचीन नहीं है। इस प्रकार स्थिर पदार्थ में क्रम अथवा अक्रम से अर्थक्रियाकारित्त्व का अभाव होने से नित्य पदार्थ की उत्पत्ति अपने कारणों से नहीं होसकती। સ્થાયી પદાર્થ એક સાથે ક્રિયા કરે છે, આ બીજે પક્ષ પણ સ્વીકાર્ય નથી એક પદાર્થ સમસ્તદેશકાળમાં થનારી સમસ્તકિયાઓ એક સાથે કરી લે છે. એવી પ્રતીતિ કેઈને ક્યારે ય પણ થતી નથી જે સઘળા પદાર્થોની એક સાથે ઉત્પત્તિ થવાની વાત માનવામાં આવે તે કાર્ય અને કારણ આદિની એક સાથે ઉત્પત્તિ થવાથી દંડ અને ઘટાદિમાં પરસ્પર કાર્ય કારણ ભાવ જ સંભવી શકશે નહીં. કેઈ પણ પ્રકારે એક સાથે જ સમસ્ત ક્રિયાઓ કરાયાને સ્વીકાર કરવામાં આવે તે પણ દોષથી મુક્ત રહી શકશે નહીં. જે સ્થિર પદાર્થ પહેલી ક્ષણમાં જ સઘળી અર્થ ક્રિયાઓ એક સાથે કરી નાખે, તે બીજી, ત્રીજી આદિ ક્ષણમાં શું કરશે? તેને કંઈ પણ કરવાનું જ બાકી રહ્યું નથી જે કંઈ કરવા જેવું હતું, તે તેણે પ્રથમ ક્ષણમાં જ કરી નાખ્યું. હવે પછીની ક્ષણોમાં તે શું કરશે? આ પ્રકારે એક સાથે અર્થ ક્રિયા કરવાને બીજો પક્ષ પણ સમીચીન લાગતો નથી. આ પ્રકારે સ્થિર (સ્થાયી) પદાર્થમાં કમ અથવા અક્રમ પૂર્વક ક્રિયા કારિત્વને અભાવ હોવાથી નિત્ય પદાર્થની ઉત્પત્તિ પિતાના કારણે વડે થઈ શકતી નથી. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy