________________
समयार्थबोधिनो टीका प्र. श्रु. अ. १ असत्कार्यवादी बौद्धमतनिरूपणम् २१५ मित्यभिधीयते। रसगन्ध -शब्दानां रसनघ्राणश्रोत्रैर्ज्ञानं जायते । तथात्मनि न चक्षुषः प्रवृत्तिः संभवति, आत्मानो नीरूपत्वात् । रूपवतामेव द्रव्याणां चक्षुग्राह्यत्वनियमात् । नापि त्वगिन्द्रियस्य प्रवृत्तिरात्मनि स्पर्शवतो द्रव्यस्यैव त्वचोग्राह्यत्व दर्शनात् आत्मनिच रूपस्पर्शयोरभावेन ताभ्यां त्वचक्षुभ्या ग्रहणाऽभावात् । नापि रसनादीन्द्रियत्रितयग्रहणं संभवति, तेषां गुणमात्रग्राहकत्वात् आत्मनश्च सर्वथा गुणरूपत्वाऽभावात् । नापि-आन्तर-प्रत्यक्ष वेद्यता-आत्मानः सुखादीनामेव मनोनाद्यन्वनियमात् । तस्मान्न प्रत्यक्षं प्रक्रमते- आत्मनि । नाप्यनुमानं प्रक्रमते आत्मनि निर्दुष्टहेतोरभावात् रूपत्व का और रूपी पदार्थों का चक्षु से ग्रहण होता है स्पर्श स्पर्शत्व तथा स्पर्श वाले पदार्थों का त्वचा इन्द्रिय से ग्रहण होता है । रसगंध और शब्द का रसना घ्राण और श्रोत्र इन्द्रियों से ग्रहण होता है । इनमें से आत्मा के विषय में चक्षु की प्रवृत्ति नहीं हो सकती, क्योंकि आत्मा अरूपी है । चक्षु के विषय तो रूपवान् पदार्थ ही होते हैं ऐसा नियम है । स्पर्शनेन्द्रिय की भी प्रवृत्ति नहीं हो सकती, क्योंकि स्पर्शवान् द्रव्यही उसके द्वारा ग्रहण किया जा सकता है। आत्मा में रूप और स्पर्श का अभाव है अतएव उसका स्पर्शेन्द्रिय और चक्षुरिन्द्रिय से ग्रहण नहीं हो सकता । इसी प्रकार रसना घ्राण
और श्रोत्र इन्द्रियों से भी ग्रहण होना संभव नहीं है क्योंकि यह इन्द्रियां गुणमात्र को ग्रहण करती हैं और आत्मा गुण मात्र स्वरूप नहीं है। आत्मा आन्तर प्रत्यक्ष से भी ज्ञेय नहीं है क्योंकि सुखादि ही मन के ग्राह्य हो सकते हैं। अतएव आत्मा के विषय में प्रत्यक्ष की प्रवृत्ति नहीं हो सकती । अनुमान प्रमाण की प्रवृत्ति होना भी संभव नही है क्योंकि निर्दोष हेतु का अभाव है।
ચક્ષુ વડે રૂપનું, રૂપત્વનું અને રૂપી પદાર્થોનું ગ્રહણ થાય છે. ત્વચા (સ્પર્શેન્દ્રિય) વડે સ્પર્શ, સ્પર્શવ અને સ્પર્શવાળા પદાર્થોને ગ્રહણ કરાય છે. રસનું ગ્રહણ રસના ઈન્દ્રિય વડે, ગંધનું ધ્રાણેન્દ્રિય વડે અને શબ્દનું શ્રોટોન્દ્રિય વડે ગ્રહણ થાય છે. આ પાંચમાંના ચક્ષુ નામના બાહ્ય પ્રત્યક્ષ વડે આત્માના વિષયમાં પ્રવૃત્તિ થઈ શક્તી નથી, કારણ કે આત્મા અરૂપી છે. “રૂપી પદાર્થો જ ચક્ષુ દ્વારા ગ્રાહ્ય હોય છે,” એ નિયમ છે આત્માના વિષયમાં સ્પર્શેન્દ્રિયની પ્રવૃત્તિ પણ થઈ શકતી નથી. સ્પર્શયુક્ત દ્રવ્યને જ બોધ સ્પર્શેન્દ્રિય દ્વારા થઈ શકે છે. પરંતુ આત્મામાં સ્પર્શગુણનો પણ અભાવ છે તેથી આત્મા સ્પશેન્દ્રિય દ્વારા પણ અગ્રાહ્ય છે. સ્પર્શેન્દ્રિય દ્વારા તેને વિષે કશે પણ બધ થતું નથી. એ જ પ્રમાણે રસના, ઘાણ અને શ્રોટોન્દ્રિ દ્વારા પણ આત્માને ગ્રહણ કરી શકાતું નથી, કારણ કે આ ઈન્દ્રિયે ગુણમાત્રને ગ્રહણ કરે છે, અને આત્મા ગુણમાત્રસ્વરૂપ નથી. આત્મા આન્તર પ્રત્યક્ષ દ્વારા પણ ય નથી, કારણ કે મન દ્વારા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧