________________
२०२
सूत्रकृताङ्गसूत्रे
मोक्षशास्त्रप्रणयनं निरर्थकता मंचति । अतः कथंचिनिष्क्रियः कथंचित् सक्रियो sपि एवं सर्वथाऽमृर्त्तत्वे शरीरे प्रवेशनिर्गमौ न स्याताम् अमूर्त्तत्वादेव | अम् र्त्तस्य प्रवेशनिर्गमयोरदर्शनात् । अतः कथश्चिदमूर्त्तश्व तथा सर्वथा सर्वव्यापितास्वीकारे गत्यागती न भवेताम् । व्यापकस्य गत्यागत्योरदर्शनात् । गत्यागत्योरस्वीकारे भक्तः शास्त्रे एवोच्यमाने ते गत्यागती निरर्थिके भवेताम् | "तमुत्क्रामन्तं सर्वे प्राणा अनूत्क्रामन्ति" इत्यादि । तस्मात् कथंचित् व्यापकोs
मानें तो वह क्रिया करने से कभी विरत नहीं होगा, अतएव मोक्ष के लिए शास्त्र की रचना करना निरर्थक हो जाएगा । इस कारण आत्मा कथंचित् निष्क्रिय है और कथंचित् सक्रिय भी है। इसी प्रकार सर्वथा अमूर्त मानने से न शरीर में प्रवेश कर सकेगा और न शरीर से बाहर निकल सकेगा, क्योंकि अमूर्त वस्तु का प्रवेश करना और निकलना देखा नहीं जाता । इस लिए आत्मा कथंचित् मूर्त है और कथंचित् अमूर्त है । इसी प्रकार सर्वथा व्यापक स्वीकार करने से उसका गमन आगमन नहीं हो सकेगा, क्योंकि व्यापक वस्तु गमन आगमन नहीं कर सकती । गमन आगमन नहीं स्वीकार करोगे तो आप के ही शास्त्र में कही हुई उसकी गति आगति निरर्थक हो जाएगी आपके यहाँ कहा है “जब आत्मा जाती है तो उसी के पीछे पीछे सब प्राण भी चले जाते हैं । इत्यादि इस कारण आत्मा कथंचित्
સથા સક્રિય માનવામાં આવે, તે તે કદી પણ ક્રિયા કરવાથી વિરત (નિવૃત્ત) ન હેાઇ શકે, તે કારણે મેાક્ષને માટે શાસ્ત્રની રચના કરવાનું કાર્ય નિરર્થીક અની જાય. તે કારણે એવુ ́ સ્વીકારવું પડશે કે આત્મા અમુક રીતે સક્રિય છે. અને અમુક દૃષ્ટિએ વિચારવામાં આવે તે નિષ્ક્રિય પણ છે. એજ પ્રમાણે આત્માને સર્વથા અમૃત્ત માનવાથી શરીરમાં પ્રવેશ પણ નહીં કરી શકે અને શરીરમાંથી બહાર પણ નીકળી નહીં શકે, કારણ કે અમૂત્ત વસ્તુના પ્રવેશ અથવા નિર્ગમન કદી પણ સભવી શકે નહીં તે કારણેાને લીધે અમુક દૃષ્ટિએ આત્માને મૂત્ત પણ માની શકાય અને અમુક દૃષ્ટિએ અમૂત્ત પણ માની શકાય છે. એજ પ્રમાણે તેને સથા વ્યાપક સમજવાથી તેનુ’ગમનાગમન સંભવી નહીં શકે, કારણ કે વ્યાપક વસ્તુ ગમનાગમન કરી શકતી નથી. જો આત્માના ગમનાગમનને સ્વીકારવામાં ન આવે, તે આપણાં જ શાસ્ત્રમાં તેની ગતિ—આગતિનું જે પ્રતિપાદન કર્યુ છે, તે નિરર્થક થઇ જશે. આપના શાસ્ત્રમાં કહ્યું છે કે- “જયારે આત્મા જાય છે, ત્યારે તેની પાછળ પાછળ સમસ્ત પ્રાણા પણ ચાલ્યાં જાય છે.” ઈત્યાદિ આ કારણે આત્મા અમુક દૃષ્ટિએ વિચારવામાં આવે તે વ્યાપક છે. અને ખીજી દૃષ્ટિએ વિચારવામાં આવે તે અવ્યાપક છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧