SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ अकारकवादि-सांख्यमतनिरूपणम् १९९ व्यवहारात् । यथा मुष्टिमात्रपरिमितधान्यवत्वेपि, भिक्षुको निधन एव कथ्यते, न तु धनवान् भवति । इति पूर्वोक्तमाशंक्य नियुक्तिकारोऽप्याह "णहु अफल थोवणिच्छित काल फलत्तणमिहं अदुमहेऊ । णादुद्धथोव दुद्धत्तणे णगावित्तणे होउ ॥२॥" छाया-नैव-अफलस्तोक निश्चितकालफलत्वे इह अद्रमहेतू । न अदुग्ध-स्तोक दुग्धत्वे आगोत्वे हेतू ॥२॥” इति । व्याख्या-'णहु' इत्यादि । नैवाऽफलत्वं द्रुमाऽभाऽवे साध्ये हेतुर्भवति, नहि यदा रसालः फलवान् तदैव द्रुमो भवति, अन्यदा तु अद्रुमः । अयं रसालो दुमः, 'फलवत्त्वात् । अयं न वृक्षः, फलरहितत्वादित्यनुमानं न भवति । नैव कोऽपि फलाऽभावेन हेतुना रसाले वृक्षत्वाऽभावं साधयति । यदि कदाचिन् फलविरहे स वृक्षो न स्यात् तदा प्रावृषि सर्वेपि रसाला अवृक्षा भवेयुः, नत्वेवं भवति फलाऽभावकालेऽपि रसाले वृक्षत्वस्य सर्वानुभववेद्यत्वात् । तथा वृक्ष का अभाव सिद्ध करने में फलों का अभाव हेतु नहीं हो सकता। आम जब फल वाला हो तभी वृक्ष कहलाए और जब फल वाला न हो तब वृक्ष न कहलाए, ऐसी बात नहीं है । ऐसा अनुमान नहीं किया जाता कि यह आम वृक्ष है, क्योंकि फल वाला है अथवा यह वृक्ष नहीं है, क्योंकि फल रहित है । इस प्रकार फलाभाव रूप हेतु से आम में वृक्षत्व का अभाव कोई सिद्ध नहीं करता। अगर फल के अभाव में वह वृक्ष न हो तो वर्षा काल में सभी आम वृक्ष नहीं रहेंगे । मगर ऐसा होता नहीं है, फलों के अभाव के समय भी आम में सभी लोग वृक्षत्व का अनुभव करते हैं । વૃક્ષને અભાવ સિદ્ધ કરવામાં ફલેના અભાવ રૂપ કારણને સ્વીકારી શકતું નથી. આંબે જ્યારે ફળવાળે હોય ત્યારે જ તેને વૃક્ષ કહેવાય અને ફળ વિનાને હોય, ત્યારે તેને વૃક્ષ ન કહેવાય, એવી કોઈ વાત સંભવી શકતી નથી. એવું અનુમાન કરી શકાય નહીં કે આ વૃક્ષ આમ્રવૃક્ષ છે, કારણ કે તે ફળવાળું છે, અથવા આ વૃક્ષ નથી, કારણ કે તેને ફળે જ નથી. આ પ્રકારે ફલાભાવ રૂપ હેતુ (કારણ) ને આધાર લઈને આંબામાં વૃક્ષત્વને અભાવ કેઈ સિદ્ધ કરતું નથી. જે ફળના અભાવને કારણે તેને વૃક્ષ માનવામાં ન આવે તે વર્ષાઋતુમાં સઘળાં આંબા પર ફળને અભાવ હોવાને કારણે તેમને વૃક્ષો રૂપે માની શકશે નહીં પરન્તુ એવી વાત સંભવી શક્તી નથી. ફળને જયારે અભાવ હોય છે, ત્યારે પણ લોકો આંબાને વૃક્ષ રૂપે જ સ્વીકારે છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy