________________
सूत्रकृताहको
"अविद्यायामन्तरे विद्यमानाः स्वयं धीराः पण्डितं मन्यमानाः । दन्द्रम्यमाणाः परियन्ति मूढाः अन्धेनैव नीयमाना यथा अन्धाः" इति । अज्ञानकूपे पतिता बालिशाः स्वयं विनष्टाः परानपि विनाशयन्ति । यथा - एकेनाऽन्धेन नीयमाना अपरा अन्धाः इति श्रुत्यर्थ: । यदप्युक्तम् -' - " धर्मिणः आत्मनोऽभावात्तद्धर्मयो धर्माधर्म योरप्यभावः (गा. १२ टीका) इति तदपि न सम्यक् धर्मिण आत्मनः पूर्वोक्तानुमानश्रुतिप्रमाणैः संसाधनात् ।
૨૮૪
अन्वयी द्रव्य होने से सदैव कायम रहता है । इस प्रकार श्रुति के अर्थ का न जान कर ही वे मन्द स्वयं भवसागर में गिरते है और दूसरों को भी गिराते है । कहा भी है " अविद्यायामन्तरे विद्यमानाः" इत्यादि ।
" जो मूढ पुरुष अज्ञान में विद्यमान है परन्तु अपने आपको पण्डित मानते है और धीर है वे अन्धे के द्वारा ले जाए जाने वाले अन्धों के समान ठोकरे खाते है, नाश को प्राप्त होते है ।
जो मूढ अज्ञान के कूप में पडे है वे स्वयं नष्ट हैं और दूसरों का भी विनाश करते है, जैसे एक अन्धे के द्वारा ले जाये जाते दूसरे अन्धे नष्ट होते हैं । यह श्रुति का अर्थ है ।
आपने कहा था कि धर्मी आत्मा का अभाव होने से उसके गुणोंधर्म और अधर्म का अभाव हो जाता है (गाथा १२ की टीका ) सेो भी
જીવ તે અવ્યયી દ્રવ્ય હેાવાથી તેના સદા સદ્ભાવ જ રહેછે, તેને નાશ કદી પણુ સંભવી શકતા જ નથી. શ્રુતિના આ પ્રકારના અને સમજ્યા વિના વિપરીત પ્રરૂપણા કરનારા તે અજ્ઞાની લેાકો પાતે તે ભવસાગરમાં ભ્રમણ કર્યા જ કરે છે, એટલું જ નહીં પણ ખીજા લેાકાને પણુ ભવસાગરમાં ભ્રમણ કરાવે છે. કહ્યું પણ છે કે
"अविद्यायामन्तरे विद्यमाना: “छत्याहि
જે મૂઢ પુરુષા અજ્ઞાની હેાવા છતાં પણ પેાતાને પ ંડિત અને ધીર માને છે. તેઓ આંધળા દ્વારા દોરી જવાતા આંધળાઓની જેમ પગલે અને પગલે ઠોકરો ખાધા કરે છે અને નષ્ટ થઈ જાય છે.
भूढ લોકો અજ્ઞાન રૂપી કૂવામા પડેલાં છે, તેએ પેાતે તે પોતાના વિનાશને નાતરે જ છે અને અન્યના પણ વિનાશ કરે છે. જેમ આંધળા વડે દોરાતા આંધળે નષ્ટ થઇ જાય છે, એજ પ્રમાણે અજ્ઞાન લોકો દ્વારા કુમાગે ઘેરાતા લાકો પણ વિનષ્ટ જ થઇ જાય છે. આ શ્રુતિના અથ છે. વળી તજજીવ તચ્છરીવાદી એવુ કહે છેકે “ ધમી આત્માના અભાવ હોવાથી તેના ગુણાના–ધમ અને અધર્મના પણ અભાવ જ હાય છે, “આ તેમનું કથન પણ અનુચિત જ છે. (ગાથા ૧૨ની ટીકા)પૂર્વોક્ત અનુમાના અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧