SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ पुण्यपापाभावनिरूपणम् १६७ बाधस्याऽशक्यत्वात् । स्वमसमये सर्वैरप्यनुभूयतेऽन्तरेणापि बाह्यार्थम् विज्ञानम् । नहि सर्वानुभवस्य बाधो युक्तोऽनुभवशरणानाम् अनुभवादेव व्यवस्था भवति । तत्र यदि अनुभवोऽपि पर्यनुयुज्येत, तदा न कस्यापि व्यवस्था व्यवस्थिता स्यात् । नत्वेवं संभवति । यथा वाऽऽदशेऽतिस्वच्छे मुखप्रतिबिंबो दृश्यते, अति स्वच्छत्वादेव। तत्र बाह्योऽर्थों न गच्छति किन्तु अविद्यमानोऽपि तदन्तर्गततयोपलभ्यते । तथाऽऽत्मापि भूतसमुदायानां शरीराकारपरिणतौ सत्यां भूतेभ्यः पृथगसन्नपि भूतेभ्यः पार्थक्यबुद्धिमुत्पादयति । अयमाशयः भूतसमुदायेभ्यः समुत्पन्नतया भूतविशेणतया भूताऽव्यतिरिक्तोऽपि भूतेभ्यो भिन्नो भासते । भेदतया प्रति अनुभूत पदार्थ में बाधा होना शक्य नहीं है । स्वप्न में बाह्यपदार्थ के विना ही ज्ञान हो जाता है, यह बात सभी जानते हैं । अनुभव को शरण मानने वालों के लिये सभी के अनुभव को बाधित मानना युक्त नहीं है। अनुभव से ही वस्तु की व्यवस्था होती है। अनुभव में अगर प्रश्न किया जाय तो कोई भी व्यवस्था सिद्धि नहीं होगी, मगर ऐसा असंभव नहीं। ___ अथवा जैसे अत्यन्त स्वच्छ काच में मुख का प्रतिबिम्ब दिखाई दोता है, क्योंकि काच अत्यन्त स्वच्छ होता है। काच में बाह्यपदार्थ तो घुसता नहीं है, वह वहाँ विद्यमान न होता हुआ भी उसके अन्दर प्रतीत होता है इसी प्रकार आत्मा भी भूतसमुदाय के शरीर आकार में परिणत होने पर भ्रतों से प्रथक न होने पर भी भूतों से पृथकता की बुद्धि उत्पन्न करता है । अभिप्राय यह है कि भूत समुदायों से उत्पन्न होने के कारण , भूतों કારણ કે અનુભૂત પદાર્થમાં બાધા હોવી શક્ય નથી સ્વમમાં બાહ્ય પદાર્થના વિના જ જ્ઞાન થઈ જાય છે, આ વાત સૌ જાણે છે? અનુભવને શરણ માનનારા લોકેએ સર્વના અનુભવને બાધિત માને તે ઉચિત નથી. અનુભવ વડે જ વસ્તુની વ્યવસ્થા થાય છે. અનુભવમાં પણ જે પ્રશ્ન કરવામાં આવે – શંકા ઉઠાવવામાં આવે, તે કઈ પણ વ્યવસ્થા સિદ્ધ નહીં થાય. પરંતુ એ સંભવ નથી. અથવા જેવી રીતે અત્યંત સ્વચ્છ કાચમાં મુખનું પ્રતિબિંબ દેખાય છે, કારણ કે કાચ અત્યંત સ્વચ્છ છે. બાહ્ય પદાર્થ કાચમાં પ્રવિષ્ટ તે થતું નથી, તે કાચની અંદર વિદ્યમાન ન હોવા છતાં પણ વિદ્યમાન હોવાને ભાસ થાય છે. એ જ પ્રમાણે જ્યારે ભૂતસમુદાય શરીરના આકારે પરિણુત થાય છે, ત્યારે આત્મા પણ ભૂતોથી ભિન્ન ન હોવા છતાં પણ, ભિન્ન હોવાને ભાસ થાય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે. ભૂતસમુદાય વડે ઉસન્ન થયેલ હોવાને કારણે અને ભૂતાના વિશેષણ રૂપ હોવાને કારણે, આત્મા ભૂતોથી ભિન્ન હોવા છતાં પણ ભૂતોથી અભિન્ન પ્રતીત થાય છે. જેમ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy