________________
समयार्थबोधिनी टीका प्र. अ. अ. १ चार्वाकमनस्वरूपनिरूपणम् तेन मनः संयोगेन द्वितीयमनुव्यवसायज्ञानं जायते किन्तु संयोगान्तरेणानुव्यवसायस्योत्पत्तिरिति न पूर्वोदीरितदोष इत्यपि न, घटादिज्ञानोत्पत्तिसमये मनसि कर्म ततो विभागस्ततः पूर्वसंयोगस्य विनाशस्तदनन्तरमुत्तरसंयोगस्य समुत्पत्तिस्तदनन्तरं द्वितीयमनुव्यवसायज्ञानमुत्पद्यते इत्यनेकक्षणविलम्बेन जायमानस्य ज्ञानस्यानुव्यवसायात्मकस्य व्यवहिततया पूर्वज्ञानग्राहकत्वासंभवात् नैयायिकादिमते ज्ञानं प्रथमक्षणे जायते द्वितीयक्षणे तिष्ठति तृतीयक्षणे विपद्यते इति नियमः । एवं पूर्वज्ञानस्य व्यवसायस्य नाशानन्तरमनुव्यवसायज्ञानं जातमिति कथं तेन द्वितीय
१२७
जिस मनःसंयोग से प्रथम ज्ञान अर्थात् व्यवसाय की उत्पत्ति होती है, उसी मन:संयोग से दूसरे ज्ञान अर्थात् अनुव्यवसाय की उत्पत्ति नहीं होती किन्तु दूसरे संयोग से अनुव्यवसाय उत्पन्न होता है । अतएव पूर्वोक्त दोष का प्रसंग नहीं आता, ऐसा कहना भी उचित नहीं है । घटादि के ज्ञान की उत्पत्ति के समय मन में कर्म उत्पन्न होता है, फिर विभाग होता है, विभाग होने पर पूर्वसंयोग का नाश होता है उसके पश्चात् उत्तरसंयोग की उत्पत्ति होती है । और उसके बाद अनुव्यवसाय की उत्पत्ति होती है । इस प्रकर जब व्यवसाय और अनुव्यवसाय की उत्पत्ति में अनेक क्षणों का अन्तर मौजूद है तो अनुव्यवसाय अनेक क्षण पहले के व्यवसाय को कैसे जान सकेगा । तात्पर्य यह है कि नैयायिक आदि के मत के अनुसार ज्ञान प्रथम क्षण में उत्पन्न होता है, दूसरे क्षण ठहरता है और तीसरे क्षण में नष्ट हो जाता है । इस नियम के अनुसार पूर्वज्ञान अर्थात्
જે મનઃસંચાગ વડે પ્રથમ જ્ઞાન એટલે કે વ્યવસાયની ઉત્પત્તિ થાય છે, એ જ મનઃસંચાગ વડે ખીજા જ્ઞાનની–એટલે કે અનુવ્યવસાયની–ઉત્પત્તિ થતી નથી, પરન્તુ બીજા સચાગ વડે અનુવ્યવસાયની ઉત્પત્તિ થાય છે. તેથી પૂર્વોક્ત દોષના સંભવ રહેતા નથી.’ આ પ્રકારની દલીલ પણ ઉચિત નથી. ઘટાદ્દિના જ્ઞાનની ઉત્પત્તિને સમયે મનમાં કમ ઉત્પન્ન થાય છે, ત્યારબાદ વિભાગ થાય છે, વિભાગ થતાં જ પૂર્વસંયોગના નાશ થાય છે, અને ત્યારબાદ ઉત્તરસયાગની ઉત્પત્તિ થાય છે, અને ત્યારખાનૢ અનુવ્યવસાયની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે વ્યવસાય અને અનુવ્યવસાયની ઉત્પત્તિ વચ્ચે અનેક ક્ષણાનું અન્તર રહેલુ હાવાથી, અનુવ્યવસાય વડે અનેક ક્ષણ પહેલાંના વ્યવસાયને કેવી રીતે જાણી શકાય? આ કથનના ભાવાર્થ એ છે કે—નૈયાયિકા આદિની માન્યતા પ્રમાણે જ્ઞાન પ્રથમ ક્ષણે ઉત્પન્ન થાય છે, બીજી ક્ષણે સ્થિર રહે છે અને ત્રીજી ક્ષણે નષ્ટ થઈ જાય છે. આ નિયમ પ્રમાણે પૂર્વ જ્ઞાન એટલે કે વ્યવસાય તા નષ્ટ થઈ ચુકયા અને ત્યારબાદ અનુવ્યવસાય ઉત્પન્ન થયા. તે પછી અનુવ્યવસાય દ્વારા નષ્ટ થઈ ચુકેલા વ્યવસાયને કેવી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧