SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ _सूत्रकृताङ्गसूत्रे न चैतावता सर्वदर्शित्वाभावो योगिनां संभवति, सर्वदर्शित्वशब्देन योग्यसकंद्रष्टत्वस्य विवक्षणेन सर्वदशित्वाभावो न भवति योगिनः । तदुक्तम् “यत्राप्यतिशयो दृष्टः स स्वार्थानतिलंघनात् । दूरसूक्ष्मादि दृष्टेः स्यान्न रूपे श्रोत्रवृत्तितेति न्यायात् ॥ अतो धर्मादिव्यवच्छेदार्थमपरोक्षव्यवहारयोग्यत्वे सतीति विशेषणोपादानमावश्यकमेव, वस्तुतस्तु धर्मादीनामजीवत्वेन योगिप्रत्यक्षगम्यत्वमस्तीति तद्व्यवच्छेदार्थ तादृशविशेषणमनावश्यकमेवेत्याहताः जैनमतानुयायिनाअभाव हो जाएगा, ऐसा मानना ठीक नहीं, क्योंकि सर्वदर्शी शब्द का अर्थ योग्य पदार्थों के सर्वदर्शी विवक्षित, अर्थात योगी सर्वदर्शी हैं इसकाः अर्थ यही है कि वे अपने योग्य सर्व पदार्थों के दर्शक हैं । ऐसा अर्थ लेने से योगियों के सर्वदर्शित्व होने का अभाव नहीं होता। कहा भी है“यत्राप्यतिशयो दृष्टः” इत्यादि । "जहां कहीं भी अतिशय देखा जाता है वह अपने विषय का अतिक्रमण न करके ही होता है। दूर के और सूक्ष्म पदार्थ के देखने में नेत्र का अतिशय हो सकता है, किन्तु रूप को देखने में श्रोत्र का व्यापार नहीं हो सकता ।" इसलिए धर्म आदि का व्यवच्छेद करने के लिये “अपरोक्ष व्यवहार के योग्य होते हुए" इस विशेषण को ग्रहण करना आवश्यक है। वास्तव में तो धर्म आदि अजीब होने से योगि प्रत्यक्ष के विषय हैं, अतः उनके કરવાથી તે ગીઓમાં સર્વદશિતાને અભાવ થઈ જશે એવી માન્યતા પણ ઉચિત નથી, કારણ કે “સર્વદર્શી” શબ્દનો અર્થ “ગ્ય પદાર્થોના સર્વદશ” જ ગણ જોઈએ. એટલે કે યોગી સર્વદશ છે તેને અર્થ એ જ છે કે તેઓ પિતાને ગ્ય સર્વ પદાર્થોના દશક છે, આ પ્રકારને અર્થ ગ્રહણ કરવામાં યોગીઓમાં સર્વદશિત્વ હોવાને मला नहीं २, { ५४ छ .... “यत्राप्यतिशया दृष्टः" त्यादि જ્યાં જ્યાં અતિશય સભાવ દેખાય છે, ત્યાં ત્યાં પિત પિતાના વિષયનું અતિક્રમણ કર્યા વિના જ તે અતિશય સભાવ મનાય છે. દૂરના પદાર્થને અથવા સૂક્ષ્મ પદાર્થને જેવા રૂપ નેત્રને અતિશય સંભવી શકે છે, પરંતુ રૂપને દેખવામાં શ્રોત્રને વ્યાપાર સંભવી શકતા નથી.” તેથી ધર્મ આદિને વ્યવછેદ કરવા માટે “અપક્ષ વ્યવહારને યોગ્ય થઈને આ વિશેષણનું ગ્રહણ કરવું આવશ્યક થઈ પડે છે. વાસ્તવિક દષ્ટિએ જોવામાં આવે, તો ધર્મ આદિ અજીવ હોવાથી ગિપ્રત્યક્ષનો વિષય છે, તેથી તેમના વ્યવરછેદને (નિવારણને) શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy