SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ९ चार्वाकमत स्वरूपनिरूपणम् त्रयो दोषाः संभवन्ति अव्याप्त्यतिव्याप्त्यसंभवाख्याः तत्र लक्ष्यतावच्छेदक समानाधिकरणात्यंताभावप्रतियोगित्वं । लक्ष्यैकदेशे लक्षणासत्वम् यथागोर्नीलरूपवत्वं लक्षणं कृतं चेत्तदा लक्ष्यतावच्छेदकगोत्वाधिकरणे श्वेतगवि नीलरूपाभक्स्य विद्यमानत्वेनाव्याप्तिप्रसंगात् । लक्ष्यतावच्छेदकसामानाधिकरण्ये सति लक्ष्यता वच्छेदकावच्छिन्नप्रतियोगिताकान्योन्याभावसामानाधिकरण्यमलक्ष्ये लक्षणगमन मिति यावत् । यथा गोः श्रृंगित्व लक्षणे अंगित्वस्य लक्ष्यतावच्छेदकगोत्वसामाना - धिकरण्यं गवि तिष्ठति तथा गोत्वावच्छिन्नप्रतियोगिताकान्योन्याभावाधिकरणे महिष्यादावपि गित्वमस्ति इत्यलक्ष्ये महिषादौ श्रृंगित्वस्य विद्यमानतया भवत्य 1 लक्षण के तीन दोष होते हैं - (१) अव्याप्ति ( २) अतिव्याप्ति और (३) असंभव । इनमें से लक्ष्यतावच्छेदक के समानाधिकरण अत्यन्ताभाव का प्रतियोगी होना लक्ष्य के एकदेश में लक्षण का न होना है । जैसे किसी ने नील रूप गाय का लक्षण किया । किन्तु लक्ष्यतावच्छेदक अर्थात् गोव के अधिकरण श्वेत गाय में नील रूप का अभाव पाया जाता है, अतएव इस लक्षण में अव्याप्ति दोष का प्रसंग है । तथा लक्ष्यतावच्छेदक की समानाधिकरणता होने पर लक्ष्यतावच्छेदक से अवच्छिन्न का अन्योन्याभाव की समानाधिकरणता अलक्ष्य में लक्षण का चला जाना कहलाता है । जैसे किसी ने गाय का श्रृंगवत्व लक्षण किया । यहां श्रृंगवत्व लक्ष्यतावच्छेदक गोव के अधिकरण गाय में रहता है और साथ ही गोत्वावच्छिन्न प्रतियोगिता का ज्ञापक ( गौर्न ) इत्याकारक अन्योन्याभाव अधिकरण महिषी आदि में भी श्रृंगवत्व रहता है । इस प्रकार अलक्ष्य अर्थात् महिष आदि તેથી લક્ષણના ત્રણ દોષ કહ્યા છે ९५ - શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧ (भव्याप्ति ( २) अतिव्याप्ति भने ( 3 ) असंभव. सक्ष्यता छेना ( पहार्थना નિચ કર નાર) સમાનાધિકરણ અત્યન્તાભાવનુ પ્રતિયેાગિત્વ (અભાવ) હેવુ તેનુ નામ લક્ષ્યના એક દેશમાં લક્ષણનો અભાવ છે. જેમ કે કોઇ વ્યક્તિ નીલા રંગને ગાયનું લક્ષણ કહે છે. પરન્તુ લક્ષ્યતાવચ્છેદક એટલે કે ગત્વના અધિકરણમાં સફેદ ગાયમાં નીલ રૂપનો અભાવ જોવામાં આવે છે. તેથી આ લક્ષણમાં અવ્યાપ્તિ દોષનો પ્રસંગ આવે છે, તથા લક્ષ્યતાવòદકની સમાનાધિકરણુતા હેાય ત્યારે લક્ષ્યતાવòકથી અવચ્છિન્ન (હમેશા રહેનાર) અન્યાન્યાભાવની સમાનાધિકરણતાને અલક્ષ્યમાં લક્ષણુનુ ગમન કહે છે. જેમ કે કોઇએ ગાયનું એવું લક્ષણ કહ્યું કે ગાયને શિંગડાં હાય છે. આ કથન દ્વારા શ્રૃંગયુક્તતાને ગાયનું લક્ષણ કહેવામાં આવેલ છે, અહી શ્રૃંગવત્વ લક્ષ્યતાવચ્છેદક ગેાત્વના અધિકરણ ગાયમાં પણ રહે છે અને સાથે સાથે ગેાાવચ્છિન્ન પ્રતિયેાગિતાનું જ્ઞાપક ઇત્યાકારક
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy