________________
सूत्रकृतागसूत्रे "तत्स्यादालयविज्ञानं यद्भवेदहमास्पदम् ।
तत्स्यात्प्रवृत्तिविज्ञानम् यन्नीलादिकमुल्लिखेदिति ॥ एवं च संकलना ज्ञानादीनामपि संग्रहः संभवश्चापि घटते एव ततश्च ज्ञानव्यतिरिक्तात्मसद्भाव प्रयासो मुधैवेति वाच्यम् स्वप्रकाशात्मकविज्ञानस्वरूपभेदं पुरस्कृत्य सर्वव्यवस्थोपपादने संज्ञामात्रे एव विवादस्य पर्यवसानात् । आत्मवादिनामात्मा घटादि विज्ञानानां सुखादीनामधिकरणमभ्युपगतो भवताप्यालयविज्ञानस्य तदेव स्वरूपं स्वी. कृतमिति जीवस्यैव नामान्तरेण भवतापि स्वीकृतत्वादिति।नहि ज्ञानरूपो गुणो गुणि. नमात्मानं परित्यज्यान्यत्रावस्थातुं निराधारतया वाऽवस्थतुं शक्नोति इत्यवश्यमेवात्मना गुणवताभाव्यमिति । ननु ज्ञानस्य स्वप्रकाशत्वमुक्तमभिमतंच स्वपरव्यवसायिप्रमाणहै। कहा भी है-तत्स्यादालयविज्ञान" इत्यादि । “जो" "अहम्" प्रत्यय का आधार है वह आलय विज्ञान है और जो नीलादि पदार्थों को जानता है वह प्रवृत्ति विज्ञान कहलाता है"
इस प्रकार संकलनाज्ञान आदि भी घटित हो जाते हैं, अतः ज्ञान से भिन्न आत्मा के सद्भाव का प्रयास वृथा ही है । ऐसा कहना उचित नहीं है। स्वप्रकाशक ज्ञान के स्वरूप भेद को सामने रख कर यदि आप समस्त व्यवस्था की संगति कहते हैं तो यह तो नाम मात्र में ही भेद हुआ। आत्मवादी आत्मा को घटादि के ज्ञानों का और सुखादि का अधिकरण मानते हैं । आपने भी आलय विज्ञान का वही स्वरूप स्वीकार किया है। इस प्रकार आलय विज्ञान नाम देकर आपने भी जीव को ही स्वीकार किया है । ज्ञान गुण गुणी आत्मा को छोडकर अन्यत्र नहीं रह सकता और न निराधार ही ठहर सकता है। अतएव जब ज्ञान गुण है तो गुणवान् आत्मा भी होना चाहिये ।। प्रवृत्तिविज्ञान ४ छ. धुं ५ छ - "तत्स्यादालयविज्ञान" त्याहि “२ “महम હું” પ્રત્યય (અનુભવ) ના આધાર રૂપ વિશિષ્ટ જ્ઞાન છે તેને આલય વિજ્ઞાન કહે છે, અને જે નીલાદિ પદાર્થોને જાણે છે તે વિશિષ્ટ જ્ઞાનને પ્રવૃત્તિ વિજ્ઞાન કહે છે.”
આ પ્રકારે સંકલના જ્ઞાન આદિ પણ ઘટિત થઈ જાય છે, તેથી જ્ઞાનથી ભિન્ન એવા આત્માને સદ્ભાવ માનવાનો પ્રયાસ જ નકામો છે.”
આ પ્રકારનું કથન પણ ઉચિત નથી. સ્વપ્રકાશક જ્ઞાનના સ્વરૂપભેદને નજર સમક્ષ રાખીને, જે આપ સમસ્ત વ્યવસ્થાને સંગત કહેતા હો, તે તે નામમાત્રને જ ભેદ થયે. આત્મવાદી આત્માને ઘટાદિના જ્ઞાનનું અને સુખાદિનું અધિકરણ માને છે. આપે પણ આલયવિજ્ઞાનનું એક સ્વરૂપ સ્વીકાર્યું છે. આ પ્રકારે આલયવિજ્ઞાનનું નામ દઈને આપે પણ જીવને જ સ્વીકાર કર્યો છે. જ્ઞાનગુણ ગુણને (આત્માને) છોડીને અન્યમાં રહી શકતે નથી, અને વિના આધાર પણ રહી શકતો નથી. તેથી જ જો જ્ઞાનગુણને સદ્ભાવ માનવામાં આવે, તે ગુણવાન આત્માને પણ સદ્દભાવ સ્વીકારે જ જોઈએ.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧