SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ९० सूत्रकृताङ्गस्त्रे तस्माज्ज्ञानस्य स्वप्रकाशता आवश्यकी, किंच यदि जड़त्वमेव ज्ञानस्य स्यात्तदा विषयास्तु जड़ा एवेति केन कस्य प्रकाश इति जगदान्ध्यम् आपतेत । नहि ज्ञाने जाते कस्यापि संदेहविपर्ययौ भवतः । तस्मात्स्वप्रकाशात्मकज्ञानस्य कायाकारपरिणताचेतनभूतैः सह संबन्धे सति सुखदुःखेच्छादिसर्वगुणानामुत्पादनं स्यादेवं संकलनाप्रत्ययोपि स्यात्तथा भवाद्भवान्तरगमनमपि स्यादिति सर्वव्यवस्थोपपती किमतिरिक्तात्मकल्पनव्यसनेनेति चेत् अत्रोच्यते सत्यं ज्ञानं स्वप्रका शरूपं, तथापि तस्याधारभूतः कथंचिज्ज्ञानभिन्न आत्मा स्वीकरणीय एव । अन्यथा इस प्रकार विषय पर्यन्त सन्देह और विपर्यय का प्रसंग होगा । अतएव ज्ञान को स्वप्रकाशक मानना आवश्यक है । इसके अतिरिक्त ज्ञान यदि जड़ है और विषय भी जड़ है तो किसके द्वारा किसका प्रकाश होगा ? फिर तो जगत् में अन्धता ही हो जाएगी । ज्ञान उत्पन्न हो जाने पर किसी को भी सन्देह या विपर्यय नहीं होता । अतएव स्वप्रकाशात्मक ज्ञान का, शरीर के आकार में परिणत अचेतन भूतों के साथ सम्बन्ध होने पर सुख दुःख इच्छा आदि सभी गुणों की उत्पत्ति हो जाती है । ऐसा मानने से संकलना प्रत्यय भी बन जाता है और एक भव से दूसरे भव में गमन भी घटित हो जाता है । इस प्रकार सारी व्यवस्था संगत हो जाने पर अलग आत्मा की कल्पना करने से क्या लाभ है ? इस तथापि उस समाधान करते हैं-ज्ञान स्वप्रकाशक है, यह सत्य है; आधार एवं ज्ञान से कथचित् भिन्न आत्मा तो स्वीकार प्रश्न का ज्ञान का करना ही આદિના સંભવ હાવાને કારણે તેની પહેલાંના સઘળા જ્ઞાના અજ્ઞાન રૂપ જ મનાશે. આ પ્રકારે તા સન્દેહ અને વિષવને જ પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેથી જ જ્ઞાનને સ્વપ્રકાશક માનવું જ પડશે. તદુપરાંત જ્ઞાન જો જડ હેાય અને વિષય પણ જડ હોય, તેા કોના દ્વારા કાણું પ્રકટ થશે? એવું અને, તે જગતમાં અંધતા જ વ્યાપી જાય. જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા બાદ કોઈને પણ સન્દેહ અથવા વિષયવ થવાનું સંભવી શકતુ નથી. તેથી સ્વપ્રકાશાત્મક જ્ઞાનનેા, શરીરના આકાર રૂપે પરિણત અચેતન ભૂતાની સાથે સંબ ંધ થવાથી સુખ દુ:ખ, ઇચ્છા આદિ સઘળા ગુણાની ઉત્પત્તિ થઈ જાય છે. આ પ્રમાણે માનવાથી સંકલના પ્રત્યય પણ શક્ય બની જાય છે અને એક ભવમાંથી બીજા ભવમાં ગમન પણ ઘટિત થઇ જાય છે. આ પ્રકારે સઘળી વ્યવસ્થા સંગત બની જતી હોય, તે અલગ આત્માની કલ્પના કરવાથી શા લાભ થાય તેમ છે? સૂત્રકાર આ પ્રશ્નનું હવે સમાધાન કરે છે~~~ જ્ઞાન સ્વપ્રકાશક છે, એ વાત સત્યછે. છતાં પણ તે જ્ઞાનના આધાર અને જ્ઞાન કરતાં કંઇક ભિન્ન એવા, આત્માના તે સ્વીકાર કરવા જ જોઇએ. એવા સ્વીકાર નહીં કરે. તે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy