SearchBrowseAboutContactDonate
Page Preview
Page 995
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्रे मूलम्-से लिया परो सुद्धेणं असुद्धणं वा वइबलेण वा तेइच्छं आउट्टे, से सिया परो असुद्धेणं वइबलेणं तेइच्छं आउट्टे, से सिया परो गिला. णस्स सचित्ताणि वा कंदाणि वा मूलाणि वा तयाणि वा हरियाणि वा खणित्तु वा कड्डित्तु वा कड्डावित्तु वा तेइच्छं आउट्टाविज नो तं सायए नो तं नियमे, कडुवेयणा पाणभूय जीवसत्ता वेयणं वेइंति, एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गिय, जं सव्व हिं समिए सहिए सया जए सेयमिणं मन्निज्जासि ॥ मू० २॥ करें तथा एक साधु दूसरे साधु के चरणों का शीतोदकादि से प्रक्षालन भी नहीं करें एवं एक साधु दूसरे साधु के पादों का विलेपन भी नहीं करें तथा एक कोई साधु दूसरे साधु के चरणों को सुगन्धित धूपों से सुधृपित भी नहीं करें, एवं एक साधु दूसरे साधु के पादों में चुमेहुए कांटा वगैरह को नहीं निकाले तथा एक साधु दूसरे साधु के चरणों से पूय विकृत शोणित वगैरह को भी नहीं निकाले क्योंकि उक्तरीति से ही एक साधु के द्वारा दूसरे साधु के चरणों का प्रोंछनसंवाहन-परिमर्दन-संस्पर्शन-रञ्जन-म्रक्षण अभ्यञ्जन-उद्वर्तन प्रक्षालन-विले. पन-धूपन विशोधन निस्सारणादि क्रिया भी परक्रियाविशेषहोने से कर्मबन्धों के कारण माने जाते हैं इसलिये जन्ममरण परम्परा का मूल कारणभूत कर्मबन्धनों से छुटकारा पाने के लिये दीक्षा और प्रवज्याग्रहण करनेवाले जैन साधु मुनि महात्मा साधु के द्वारा भी पादपोंछनादि क्रिया को करने के लिये तन मन वचन से प्रेरणा नहीं करें और स्वीकार भी नहीं करें क्योंकि इस तरह करने से संयम की विराधना भी होगी इसलिये संयम पालनार्थ ऐसा नहीं करना चाहिये ॥सू० १॥ ઠંડા પાણીથી પ્રક્ષાલનાદિ પણ કરવા નહીં તથા એક સાધુએ બીજા સાધુના પગનું વિલેપન પણ કરવું નહીં. તથા એક સાધુએ બીજા સાધુના પગીને સુગંધવાળા ધૂપથી સુવાસિત પણ કરવા નહીં' તથા એક સાધુ બે બીજા સ ધુના પગમાં લાગેલ કાંટા વિગેરે કહાડવા નહીં. તથા એક સ ધ દ્વારા બીજા સાધુતા પગમાં થયેલ ૫રૂ કે બગડેલ લેહ વિગેરે પણ કાઢવા નહીં. કેમકે ઉક્ત પ્રકારથી એક સાધુ દ્વારા બીજા સાધુના પગોનું પ્રોંછન સંવાહન-ધૂપન-વિશાધન અને કંટક નિસારણાદિક્રિયા પણ પરક્રિયા વિશેષ હોવાથી કમ. બંધનું કારણ માનવામાં આવેલ છે. તેથી જન્મમરણ પરંપરાના મૂળ કારણરૂપ કર્મબંધનથી છૂટવા માટે દીક્ષા ધારણ કરવાવાળા સાધુએ બીજા સાધુ પાસે પાદપ્રેછનાદિ ક્રિયા કરાવવા માટે તન મન વચનથી પ્રેરણા કરવી નહીં અને તેને સ્વીકાર પણ કરવો નહી કેમકે એ પ્રમાણે કરવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમના પાલન માટે આ રીતે કરવું નહીં. સૂ૦ ૧૫ श्री.माया सूत्र:४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy