SearchBrowseAboutContactDonate
Page Preview
Page 965
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्रे कदाचिद यदि परो गृहस्थः काये-शरीरे व्रणम् 'आमजिज्ज वा पमजिज्ज वा' आमृज्याद्वा प्रमृज्याद्वा-ईषन्मार्जनं वा अधिकं मार्जनं वा कुर्यात् तर्हि 'नो तं सायए नो तं नियमें नो तम्-शरीरे व्रणं मार्जयन्तं गृहस्थम् आस्वादयेद्-मनसा अभिलषेत् , नो वा तम् व्रणमार्जनं कुर्वन्तं गृहस्थम् नियमयेम्-प्रेरयेत् कायेन वचसा वा पि नानुमोदयेदित्यर्थः ‘से सिया उस पूर्वोक्त जैन साधु के शरीर में व्रण घाव अर्थात् गुमरा फोरा वगैरह को 'आमः ज्जिज वा पमजिज्ज वा' जलादि से एकवार या अनेकवार मार्जन पर-अर्थात् गृहस्थ श्रावक करे तो उस प्रकार के गृहस्थ श्रावक के द्वारा श्रद्धा भक्ति दया से किये जानेवाले साधु के शरीर में व्रण वगैरह का मार्जन क्रिया भी परक्रिय विशेष होने से कर्मबन्धन का कारण होती है इसलिये उसको अर्थात् व्रणको गृहस्थ के द्वारा जल से मार्जन या साफ सुथरा करनेकी क्रिया को जैन साधु 'नो तं सायए' आस्वादन नहीं करें अर्थात् मनसे उस व्रण मार्जन क्रिया का अनु. मोदन या समर्थन भी नहीं करें क्योंकि इस प्रकार के शरीर में व्रण का मार्जन कराने के लिये इच्छा करने से या अमिलाषा करने से या प्रेरणा करने से साधु को कर्मबन्ध दोष होता है इसलिये इस प्रकार के शरीरस्थ गुमरा फोरा वगैरह व्रण-घाव को मार्जन या साफ सुथरा साधु को स्वयं कर लेना चाहिये किन्तु गृह स्थ श्रावक को उस के लिये तन मन वचन से अभिलाषा या प्रेरणा नहीं करनी चाहिये क्योंकि जैन मुनि महात्माने सांसारिक कर्मबन्धनों से हमेशा के लिये छुटकारा पाने के लिये ही दीक्षा और प्रवज्या का ग्रहण क्रिया है और संयम का पूर्ण रूप से पालन करना ही उनका परम कर्तव्य होता है इसलिये संयम पालनार्थ आमजिज्ज वा, पमजिजज्ज वा' में पूर्वरित साधुना शरीरमा का शुभसा विरेने પાણિ વિગેરેથી એકવાર કે અનેકવાર પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક ધુવે તે એ રીતે ગૃહસ્થ શ્રાવકે ભક્તિથી કરેલ સાધુના શરીરની ઘા વિગેરેની માર્જન ક્રિયા પણ પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનનું કારણરૂપ હોય છે. તેથી તેનું અર્થત ઘા વિગેરેનું ગૃહસ્થ દ્વારા પાણીથી भान सासुची साधुसे 'नो तं सायए' मास्पान २ नहातेम" 'नो तं नियमे' મનથી એ ઘાના માર્જન કિયાની ઈચ્છા કરવી નહીં અને કાય તથા વચનથી પણ એ ત્રણ માર્જન ક્રિયાનું અનુમોદન કે સમર્થન કરવું નહીં કેમ કે આ રીતે શરીરમાં થયેલ વણનું માર્જન કરાવવાની ઈચ્છા કરવાથી અથવા અભિલાષા કરવાથી કે પ્રેરણું કરવાથી સાધુને કર્મબંધ દેષ થાય છે. તેથી આ પ્રકારના શરીરના ગુમડા વિગેરે ઘાનું માર્જન કે સાફસુફી સાધુએ પિતે જ કરી લેવી. પરંતુ ગૃહસ્થ શ્રાવકને તેમ કરવા તન મન વચનથી અભિલાષા અગર પ્રેરણા કરવી નહીં. કેમ કે સાધુએ સાંસારિક કર્મબંધનોથી છૂટવા માટે જ દીક્ષા ધારણ કરેલ છે. અને પૂર્ણ રીતે સંયમનું પાલન કરવું એ જ સાધુનું કર્તવ્ય માનેલ છે. તેથી સંયમના પાલન માટે તન મન અને વચનથી તેનું સમર્થન કરવું નહીં. श्री मायारागसूत्र :४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy