SearchBrowseAboutContactDonate
Page Preview
Page 955
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्रे कण्टकादिक मुद्धरन्तं विशोधयन्तं वा गृहस्थम् आस्वादयेत्-मनसा अभिलषेत् , नो वा तम्कण्टकादिकनिष्काशनविशोधनं कुर्वन्तं गृहस्थम् नियमयेत्-कायेन वचसा वा नानुमोदयेद् 'से सिया परो पायाओ पूर्व वा सोणियं वा तस्य-भावभिक्षुकस्य स्याव-कदाचित् परोगृहस्थः पादाभ्यां पादाद वा पूर्व वा शोणितं वा 'नी हरिज वा विसोहिज्ज वा निहरेद वातथा शरीर से भी उस कण्टकादि निष्काशन विशोधन क्रिया का अनुमोदन या समर्थन नहीं करें, क्योंकि इस प्रकार के गृहस्थ श्रावकों द्वारा जैन साधु मुनि महात्माओं के चरणों में चुमे हुए कण्टकादि को निष्काशन या विशोधन कारक क्रिया परक्रिया विशेष होने से कर्मबन्धन का कारण होता है इसलिये संसार के कर्मबन्धनों से छुटकारा पाने के लिये दीक्षा या प्रवज्या ग्रहण करनेवाले जैन मुनि महात्मा को इस प्रकार के कर्मबन्ध का कारणभूत श्रावकादि द्वारा पाद से कण्टकादि का निष्काशन या विशोधन क्रिया का मन वचन तन से समर्थन या अनुमोदन नहीं करना चाहिये क्यों कि इस से संयम की विराधना भी होती है अतः इस का समर्थन नहीं करें अर्थात् पादादि में चुमें हुए कण्टकादि को गृहस्थ श्रावकादि के द्वारा निकाले जाने पर यदि जैन साधु उस का समर्थन करे तो कर्मबन्ध होगा इसलिये गृहस्थ श्रावकादि के द्वारा पादों से कण्टकादि को नहीं निकलवाना चाहिये यह फलित हुआ। __ अब फिर भी प्रकारान्तर से गृहस्थ श्रावकादि के द्वारा पूय (प्यूज) मवाज शोणितादि को शरीर से निकलवाना नहीं चाहिये यह बतलाते हैं-'से सिया परो पायाओ पूयं वा उस जैन साधु के पादों से या एक पाद से यदि पूय मबाज और दूषित फोडा या गुमडा के अन्दर से 'सोणियं वा शोणित को पर-गृहस्थ ઈચ્છા કરવી નહીં તથા વચન અને શરીરથી પણ એ કાંટા વિગેરેના નિષ્કાસન વિશેધન ક્રિયાનું અનુમોદનકે સમર્થન કરવું નહીં કેમકે આ પ્રકારે ગૃહસ્થ શ્રાવકેદ્વારા મુની. મહારાજાઓના પગમાં લાગેલા કાંટા વિગેરેનું નિષ્કાસન કે વિરોધનક્રિયા પરકિયા હોવાથી કર્મબંધનું કારણ થાય છે. તેથી સંસારના કર્મબંધનથી છુટકારે પામવા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા મુનિઓએ આવા પ્રકારના કર્મબંધના કારણરૂપ શ્રાવકાદિદ્વારા પગમાંથી કાંટા વિગેરેને કહાડવા કે વિરોધ કરવા રૂપ પરક્રિયાનું મન વચન અને કાયાથી સમર્થન કે અનુમોદન કરવું નહીં કેમ કે તેમ કરવાથી સંયમની વિરાધના થાય છે જેથી તેનું સમર્થન કરવું નહીં અર્થાત્ પગ વિગેરેમાં લાગેલા કાંટા વિગેરેને ગૃહસ્થ શ્રાવક વિગેરેની પાસે કહાડવામાં આવે અને સાધુ તેનું સમર્થન કરે તે કર્મબંધ થાય છે તેથી ગૃહસ્થ શ્રાવક વિગેરે દ્વારા પગમાંથી કાંટા વિગેરેને કઢાવવા નહીં, હવે ગૃહસ્થ શ્રાવકાદિની પાસે પરૂ કે લેહી વિગેરેને શરીરમાંથી ન કઢાવવા વિષે सूत्रा२ 3थन रे छ.-'से सिया परो पाया ो पूर्य वा' ने ये साधुन पगोमांथा । श्री सागसूत्र :४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy