SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे यकपरिज्ञानमवश्यम्भावि, ततश्च 'अयं संसारोऽनन्तदःखकारणं भवति न वा?' इति संशयादनर्थभूतसंसारानिवृत्तिर्भवति । संशयाऽपरिज्ञानं च सांशयिकविषयस्याऽपरिज्ञाने नैव भवति । एवं संसारोऽपरिज्ञातश्चेत्तर्हि न तस्मादनर्थभूतात्संसारानिवृत्तिरिति समस्तमूत्रवर्तुलकार्थः ॥ सू०३ ॥ ___इससे "यह संसार अनंत दुःखों का कारण है अथवा नहीं ?" इस प्रकारके संशय से अनर्थभूत संसारकी निवृत्ति होती है। संशय का अपरिज्ञान भी संशय के विषयभूत पदार्थों के अपरिज्ञानसे ही होता है। इस प्रकार यदि संसार अपरिज्ञात है तो उस अनर्थभूत संसार से निवृत्ति नहीं होती है। यह इस मूत्रका संक्षिप्त अर्थ है। भावार्थ-शंकाकारने 'विशिष्ट ज्ञानके सद्भावसे मोहका अभाव और मोहके अभाव से विशिष्टज्ञान का सद्भाव होगा' इस प्रकार जो अन्योन्याश्रय दोष प्रकट कर ' कर्मोपशांति के लिये पुरुषकी प्रवृत्ति जब विशिष्ट ज्ञानका उदय न होगा तब तक नहीं हो सकती' ऐसा कहा है, उसका प्रत्युत्तर ही इस सूत्रमें प्रकट किया है । वे कहते हैं कि अर्थसंशय से भी प्रवृत्ति होती है । मोक्षमें किसी को भी संशय नहीं है, क्यों कि समस्त कमेंका अत्यन्त अभावस्वरूपवाला मोक्ष प्रत्येक आस्तिक सिद्धान्तकारने स्वीकार किया है । संशय मोक्षके कारणों में हो सकता है। क्यों कि कोई ज्ञानसे, कोई अज्ञानके नाशसे और कोई परस्पर આથી “આ સંસાર અનંત દુઃખનું કારણ છે કે નહિ? ” આ પ્રકારના સંશયથી અનર્થભૂત સંસારની નિવૃત્તિ થાય છે. સંશયનું અપરિજ્ઞાન સંશયના વિષયભૂત પદાર્થોના અપરિજ્ઞાનથી થાય છે. આ રીતે યદિ સંસાર અપરિજ્ઞાત છે તો તે અનર્થભૂત સંસારથી નિવૃત્તિ મળી શકતી નથી. એ આ સૂત્રને સંક્ષેપમાં અર્થ છે. ભાવાર્થ –શ કાકારે “વિશિષ્ટ જ્ઞાનના સદુભાવથી મેહને અભાવ અને भोइन। ममाथी विशिष्ट ज्ञाननी समाव थशे " ४॥रे 'अन्योन्याश्रय' होष પ્રગટ કરી કર્મોપશાન્તિને માટે પુરૂષની પ્રવૃત્તિ જ્યાં સુધી વિશિષ્ટ જ્ઞાનને ઉદય ન થાય ત્યાં સુધી નથી થઈ શકતી, એવું કહ્યું છે, એને પ્રત્યુત્તર જ આ સૂત્રમાં આપવામાં આવેલ છે. તેઓ કહે છે કે–અર્થસંશયથી પણ પ્રવૃત્તિ થાય છે. મેક્ષમાં કોઈને કશે પણ સંશય નથી, કેમ કે સમસ્ત કર્મોના અત્યંતઅભાવ–સ્વરૂપવાળા મેક્ષને પ્રત્યેક આસ્તિક-સિદ્ધાંતકારે સ્વીકાર કરેલ છે. સંશય, મેક્ષના કારણોમાં થઈ શકે છે, કેમ કે કઈ જ્ઞાનથી, કોઈ અજ્ઞાનને નાશથી અને કોઈ પરસ્પરનિરપેક્ષ જ્ઞાન અને ચારિત્રથી મુક્તિની श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy