SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे यद्वा-अत्र-संसारे तत्तद्दतिषु बम्भ्रम्यमाणस्य पुनः पुनः कर्मबन्धस्तेन सांसारिकदुःखं, तेन मोहे-पूर्वोक्तस्वरूपे समुत्पद्यते, इति ॥ मू० २॥ ननु संसारपरिभ्रमणाभावश्च मोहाभावात् , स च विशिष्टज्ञानाविर्भावात् , सोऽपि च मोहाभावात् , ततश्चान्योन्याश्रयो दुर्वारः, मोहाभावाद्विशिष्टज्ञानाविर्भावः, तस्माच्च मोहाभावः, एवं च यावन्न विशिष्टज्ञानाविर्भावो जातो न तावकर्मोपशान्तये पुरुषस्य प्रवृत्तिः स्यादित्याकालायामर्थसंशयादपि प्रवृत्तिर्भवतीति दर्शयति-'संसयं' इत्यादि। ___“ अत्र मोहे पुनः पुनः" इस वाक्यांशका टीकाकार इस प्रकारसे भी अर्थ करते हैं-इस संसार में उन २ गतियों में भटकनेवाले इस अज्ञानी जीव को पुनः पुनः कर्मबन्ध, उससे सांसारिक दुःखों की प्राप्ति, उससे पुनः मोह में पतन; इस प्रकारके भ्रमणमें पड़ा ही रहना पड़ता है।सू.२॥ मोहके अभाव से इस जीवका संसारमें परिभ्रमण नहीं होता है, परन्तु जब तक सम्यग्ज्ञान का आविर्भाव इस जीवके नहीं होता है तब तक मोहका अभाव नहीं हो सकता है, और सम्यग्ज्ञान का आविर्भाव भी जब तक मोहका अभाव नहीं होता है तब तक नहीं हो सकता। इस प्रकार तो यहां पर अन्योऽन्याश्रय दोष दुर्वार होगा; क्यों कि मोहाभावसे सम्यग्ज्ञानाविर्भाव होता है, और सम्यग्ज्ञानाविर्भाव से मोहाभाव, तब तो जब तक सम्यग्ज्ञानका आविर्भाव नहीं हुआ है तब तक कर्मोपशमनके लिये पुरुष की प्रवृत्ति नहीं हो सकती। इस प्रकारकी “ अत्र मोहे पुनः पुनः" PA! पायांशनटी11२ ॥ ४॥२ ५४४ કરે છે–આ સંસારમાં તે તે ગતિઓમાં ભટકનાર તે અજ્ઞાની જીવને પુનઃ પુનઃ કમબંધ, તેનાથી સાંસારિક દુખોની પ્રાપ્તિ, પુનઃ મોહમાં પતન? આવા પ્રકારના ભ્રમણમાં જ પડ્યું જ રહેવું પડે છે. મેં સૂત્ર ૨ મોહના અભાવથી આ જીવનનું સંસારમાં પરિભ્રમણ થતું નથી. પરંતુ જ્યાં સુધી સમ્યજ્ઞાનને આવિર્ભાવ આ જીવને થતો નથી ત્યાં સુધી મોહનો અભાવ થઈ શકતો નથી, અને સમ્યજ્ઞાનને આવિર્ભાવ પણ જ્યાં સુધી મોહનો અભાવ नथी यतो त्या सुधी थतो नथी. २मा प्ररे तो 20 स्थगे 'अन्योन्याश्रय' होष અવશ્ય થશે કેમ કે મોહના અભાવથી સમ્યજ્ઞાનને આવિર્ભાવ થાય છે, અને સમ્યજ્ઞાનના આવિર્ભાવથી મોહન અભાવ થાય છે ત્યારે તો જ્યાં સુધી સમ્યજ્ઞાનને આવિર્ભાવ થતો નથી ત્યાં સુધી કર્મોપશમનને માટે પુરૂષની પ્રવૃત્તિ શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy