SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गस्त्रे मन्दस्य=अल्पज्ञस्य मूढस्येति यावत् अविजानतः = नरकनिगोदादिकं कटुकफलं सोपक्रमायुर्वा ऽनवबुध्यमानस्यात एव बालस्य = हिताहितप्राप्तिपरिहारानभिज्ञस्य जीवितं जीवनं सोपक्रमायुर्वाऽतिचञ्चलं पश्यति जानाति । परमार्थानभिज्ञः किं कुर्यादित्याह - ' क्रूराणी' - ति क्रूराणि धातुकानि कर्माणि गलकर्तनादीनि प्राणा तिपातादीन्यष्टादशप्रकाराणि वा मनोवाक्कायैः प्रकुर्वाणः समाचरन् बालः तेन = प्राणातिपातादिजनितक दुकफलोत्पादकेन दुःखेन = शारीरमानसेन, दुःखजनकेन कर्मणा वा विविधयोनिषु भ्रामं भ्रामं मूढः तत्तद्भवो पग्राहिकर्मजन्य कटुकफलानउसे क्षणमात्रमें भूमि पर गिरा देता है, वह बहुत समय तक वहां स्थिर नहीं रह सकती, वह तो बहुत ही थोडे समय तक वहां ठहरती है । उसी प्रकार अज्ञानी का जीवन भी वायु के तुल्य पूर्व और अपर काल सम्बन्धी कर्मपुलोंसे सदा प्रेरित बना रहता है। ज्यों ही हवाके हल्के झोंके से दर्भ के अग्र भाग पर स्थित ओसबिन्दुके समान आयुकर्म का अन्त आ जाता है, या किसी शस्त्रघातादिकका निमित्त मिल जाता है तो इसे भी विनष्ट होते देर नहीं लगती। यह भी अस्थिर और क्षणिक है। अज्ञानी के जीवनको दर्भ की अनी पर पड़ी हुई ओस की बिन्दुकी उपमा इस लिये दी है कि जिस प्रकार वह अति चञ्चल - अस्थिर है उसी प्रकार इसका जीवन भी, चाहे यह किसी भी गतिमें रहे; स्थिर नहीं है । सर्वत्र क्षणिकता का एकच्छत्र राज्य छाया हुआ है। चाहे यह नरकगति में रहे, चाहे निगोद में रहे, चाहे कहीं भी रहे ; यह स्थिर नहीं । १८ પવનનો જરા સરખો પણ ઝપાટો લાગતાં તે ક્ષણમાત્રમાં જમીન ઉપર ફૂંકાઈ જાય છે, તે ત્યાં લાંબા સમય સુધી સ્થિર રહી શકતું નથી, માત્ર થોડા સમય સુધી જ તે ત્યાં ટકે છે, તે જ પ્રકારે અજ્ઞાનીનુ જીવન પણ પવનસદૃશ પૂર્વ અને અપર-કાલ સબંધી કપુદ્ગલાથી સત્તા ચંચળ રહે છે, જયારે પવનના સાધારણ ઝપાટાથી ૬ની અણી ઉપર પડેલા ઝાકળના બિંદુની જેમ આયુકના અંત આવી જાય છે, અથવા તો કોઈ શસ્ત્રઘાત આદિ નિમિત્ત મળી જાય છે ત્યારે તેને પણ નાશ થતાં વાર લાગતી નથી, આ પણ અસ્થિર અને ક્ષણિક છે. અજ્ઞાનીના જીવનને દની અણી ઉપર પડેલા ઝાકળબિંદુ સાથે ઉપમા એ માટે આપવામાં આવેલ છે કે જે પ્રકારે એ અતિચંચલ અને અસ્થિર છે એ જ પ્રકારે અજ્ઞાનીનુ જીવન ગમે તે સ્થિતિમાં હોય છતાં સ્થિર રહેતું નથી. ક્ષણિકતાનુ એકછત્ર રાજ્ય ચારે તરફ વ્યાપક છે, ગમે એ નરકગતિમાં રહે અગર નિગેાદમાં રહે, ગમે તે સ્થળે રહે છતાં સ્થિર નથી. શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy