SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध. १ लोकसार अ. ५ उ. १ अथवा यश्चापूर्वकरणेन भिन्नग्रन्थिको गुरुकामी स किं कर्मणो मध्ये वर्तते बहिति शिष्यजिज्ञासायामाह-' नैवे'त्यादि।सः नैव अन्तःकर्मणो मध्ये न वर्तते तस्य ग्रन्थिभेदेन कर्मक्षयोपपत्तेरवश्यम्भावित्वात् , नैव-नापि दूरे-देशोनकोटिकोटीकर्मस्थितिकत्वात् । ___ अथवा-" नैव सोऽन्त व दूरे" इसका यह भी अर्थ होता हैअपूर्वकरण से जिसने रागद्वेषरूपी ग्रन्थि (गांठ ) का भेद कर दिया है वह अविरतसम्यग्दृष्टि जीव भी गुरुकामसेवी है, क्यों कि अभी तक भी उसके किसी भी प्रकारका संयम नहीं है, अतः इस अवस्थामें शिष्य गुरुदेवसे प्रश्न करता है कि उस सम्यग्दृष्टि जीवको कर्म के मध्य में स्थित मानना चाहिये या कर्मसे बाहिर रहनेवाला मानना चाहिये। इस प्रकारकी शिष्यकी आशंका का समाधान इन पंक्तियों में सूत्रकारने किया है, वे कहते हैं-उसे कर्मके मध्यवर्ती इस लिये नहीं मानना चाहिये कि उसके ग्रन्थिका भेद हो चुका है और ग्रन्थिभेद होनेसे उसके कोका क्षय आगे अवश्यंभावी है। मध्यवर्ती तो वह जब माना जा सकता था कि वह जीव यदि वहीं रहता; परन्तु ऐसा तो है नहीं, क्यों कि उसके कोका क्षय नियमसे होगा। कर्मों से दूर उसे इस लिये अभी नहीं माना जा सकता है कि उसके कुछ कम अन्तःकोटाकोटीसागरोपम कों की स्थितिका सद्भाव है। २५थवा--" नैव सोऽन्त व दरे" मेनो को ५४ मथ थाय छे-पूर्वકરણથી જેણે રાગદ્વેષરૂપી ગાંઠને ભેદી નાખેલ છે તે અવિરતસમ્યગ્દષ્ટિ જીવ પણ ગુરૂકામસેવી છે, કારણ કે હજુ સુધી તેનામાં કોઈ પણ પ્રકારનો સંયમ નથી. આથી આ અવસ્થામાં શિષ્ય ગુરૂદેવથી પ્રશ્ન કરે છે કે –આ સમ્યગ્દષ્ટિ જીવને કર્મના મધ્યમાં સ્થિત માનો કે, કર્મથી બહાર રહેવાવાળો માનવે જોઈએ ? આ પ્રકારની શિષ્યની આશંકાનું સમાધાન એ પંક્તિઓમાં સૂત્રકારે કરેલ છે, તે કહે છે કે–તેને કર્મને મધ્યવતી એટલા માટે નહિ માનવો જોઈએ કે તેની ગ્રંથિનો ભેદ થઈ ચુકેલ છે, અને ગ્રંથિભેદ થવાથી એના કર્મોનો ક્ષય આગળ અવશ્ય થવાનો છે. મધ્યવતી તે એ ત્યારે મનાતો કે તે જીવે ત્યાં ને ત્યાં સ્થિર રહેતું, પરંતુ એવું તો છે જ નહિ; કારણ કે તેના કર્મનો ક્ષય નિયમથી થવાનો જ. કર્મથી દૂર તેને એ ખાતર નથી માનવામાં આવતું કે તેને થોડાં ઓછાં અંતઃકોટાકેટી સાગરોપમ કર્મોની સ્થિતિને સદ્ભાવ રહેલ છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy