SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ५९२ आचारागसत्रे तत्र-लाढदेशे परुषान् दुःसहपरीपहान् प्रतिसेवमानः सहमानः, अत एव अचल:= निष्कम्पः सन् अरीयत-विहरतिस्म । यथा शूरः शत्रुभिः कुन्तादिशः प्रतिहन्य मानोऽपि कवचावृतशरीरः सन् न पराजयं प्राप्नोति तथा भगवानपि अनार्यलोकैदण्डमुष्ट्यादिविविधघोरपरीपहोपसगैरुपद्रुतोऽपि धैर्यादिगुणसंवृतः सन्न धर्मध्यानच्युतिलक्षणं पराजयं प्रापेति भावः ॥१३॥ उद्देशकार्थमुपसंहरन्नाह--'एस विहीं' इत्यादि। मलम-एस विही अणुकतो माहणेण मइमया । बहुसो अपडिन्नेण भगवया एवं रियंति-त्तिबेमि ॥१४॥ है, उसी प्रकार उस लाढ देशमें धैर्य आदि सद्गुणरूप कवचसे युक्त मन, वचन और काय योगवाले भगवान् महावीरने उन दुःसह परीषहोंको अडोल बन कर सहते हुए विहार किया। तात्पर्य यह है किजिस प्रकार कवच पहिरे हुए योधा युद्ध में शत्रुओंद्वारा किये गये वारों को बचाता हुआ अपने लक्ष्य पर डटा रहता है और अन्तमें विजयकी प्राप्तिसे जैसे आनंदित होता है, उसी प्रकार ठीक भगवान् महावीर भी उस लाढदेशमें इन अनार्यों द्वारा किये गये अनेक प्रकारके भयंकर उपद्रवोंसे युक्त होने पर भी धर्य आदि गुणोंसे संवृत शरीरवाले होनेसे उन्हें सहते हुए अपने धर्मध्यानसे तनिक भी विचलित नहीं हुए ॥१३॥ ___इस उद्देशके अर्थका उपसंहार करते हुए सूत्रकार कहते हैं'एस विही' इत्यादि। વામાં જ તન્મય બની શત્રુઓને હરાવવામાં જ એટલે કે ધ્યેયની પ્રાપ્તિમાં જ મશગુલ રહે છે, અને વેદનાની કે પોતાના શરીરના લબડતા માંસના ચાની જરા સરખીએ પરવા કરતું નથી, એ જ રીતે એ લાઢ દેશમાં વૈર્ય વગેરે સદગુણરૂપ કવચથી શોભતા અને તેમજ મન, વચન અને કાયાના યોગવાળા ભગ વાન મહાવીરે પણ અસહ્ય એવાં દુઃખને અડેલ રહી સહન કરતાં વિહાર કર્યા, તાત્પર્ય એ કે–જે રીતે કવચ ધારણ કરેલા યોદ્ધાને યુદ્ધમાં શત્રુએ તરફથી કરવામાં આવતા પ્રહાર-વારને બચાવતાં બચાવતાં તે દ્ધો પિતાના લક્ષથી જરા પણ વિચલિત બનતું નથી, અને અંતે વિજય પ્રાપ્ત કરે છે, ઠીક એ જ રીતે ભગવાન મહાવીર પણ એ લાઢ દેશમાં અનાર્યો દ્વારા કરવામાં આવેલ અનેક પ્રકારના ભયંકર ઉપદ્ર આવવા છતાં પણ ધૈર્ય વગેરે ગુણેથી શેભતા શરીરવાળા હોવાથી આવી પડેલા ઉપદ્રને સહેવા છતાં પોતાના ધર્મધ્યાનથી લેશ માત્ર પણ यसित भने न ता. (१३) २मा उदेशन मथन। उपस ७.२ ४२di सूत्रा२ ४९ छे–'एस विही 'त्याlt. श्री. साया सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy