SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ५७२ आचारागसूत्रे मूलम्-अयमंतरंसि को इत्थ ?, अहमंसित्ति भिक्खु आहटु । अयमुत्तमे से धम्मे, तुसिणीए कसाइए झाइ ॥१२॥ छाया--अयमन्तः कोत्र ? अहमस्मीति भिक्षुः आहृत्य । अयमुत्तमः स धर्मस्तूष्णीकः कषायितान् ध्यायति ॥१२॥ टीका--अन्तः मध्ये, अयं कोऽस्ति, इत्येवं दुःशीलैः कर्मकरादिभिर्वा पृष्टः भगवान् क्वचिद् शङ्कादिदोषवारणार्थमाह स्म-'अहं भिक्षुरस्मि ' इति। एवमुक्ते सति स्वार्थव्याघातेन कषायितास्ते भगवन्तमब्रुवन्-'आहट्टु'-अयं देशीयः शब्दः शीघ्रार्थकः, शीघ्रमितः स्थानान्निर्गच्छ, ततः स भगवान् अयं-निषेधितस्थानान्निस्सरणरूपो धर्म: आचारः उत्तमः श्रेष्ठः, इति कृत्वा ततो निर्जगाम । यदि ते निर्गन्तुं नात्रुवन् तदा कषायितान् प्रति तूष्णीकः सन् ध्यायति-ध्यानस्थ एवासीत्-धर्मध्यानात् प्रच्युतो न बभूवेत्यर्थः ॥१२॥ "इस शूने घरके भीतर कौन ठहरा हुआ है " इस प्रकार जब प्रभुसे कोई दुश्शील कर्मकरादि जन पूछता, तब भगवान उसकी शंकाकी निवृत्तिके लिये यही प्रत्युत्तर देते कि मैं भिक्षुहूं। इस प्रकार प्रभुके कहने पर जब उसका किसी प्रकारका स्वार्थ उनके वहां रहनेसे घातित होता तो वह भगवान पर क्रुद्ध होकर उनसे कहता कि-तुम यहांसे निकल कर शिघ्र ही किसी दूसरे स्थानपर चले जाओ। भगवान भी इसकी इस प्रकारकी बातसे भी मध्यस्थभावयुक्त होकर यह समझकर कि 'निषेध किये गये स्थानपर साधुको नहीं ठहरना चाहिये, यही साधुका उत्तम आचार है' वहांसे निकल जाते । यदि वे वहांसे निकलनेको नहीं कहते तो भी प्रभु अपने ऊपर कषाययुक्त उन मनुष्योंके प्रति समभावी होकर धर्मध्यानमें ही मग्न रहते-धर्मध्यानसे कभी ये प्रच्युत नहीं होते॥१२॥ આ ઉજજડ ઘરમાં કેણુ ઉતરેલ છે ” એ પ્રકારથી જ્યારે પ્રભુને કઈ પુછતું ત્યારે ભગવાન એની શંકાનું સમાધાન કરવા એટલો જ પ્રત્યુત્તર આપતા કે-હું ભિક્ષુ છું. આ જવાબ પછી પુછનારનો આમાં કઈ પ્રકારને સ્વાર્થ ન દેખાતે તે તે ભગવાન સામે ક્રોધિત બની કહેતો કે તમે અહિંથી નીકળી કેઈ બીજા સ્થાન ઉપર તાત્કાલિક ચાલ્યા જાવ. ભગવાન પણ આ પ્રકારની એની વાતથી મધ્યસ્થ ભાવયુક્ત થઈ એવું સમજીને એ સ્થાનને ત્યાગ કરતા કે જ્યાં વિરોધ કરવામાં આવે એ સ્થાનમાં સાધુએ ન કરવું જોઈએ. એ જ સાધુને ઉત્તમ આચાર છે ત્યાંથી નીકળી જતા. જે તે ત્યાંથી નિકળવાનું નહિ કહેતા તે પણ પ્રભુ પિતાના ઉપર કષાયયુકત થતા તે માણસ પ્રત્યે સમભાવી બની ધમ ધ્યાનમાં મગ્ન રહેતા. ધર્મધ્યાનથી કદી પણ તેઓ સ્મૃત ન થતા. (૧૨) श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy