________________
३४०
% 3D
आचारानसूत्रे मूलम्-दयं लोगस्स जाणित्ता पाईणं पडीणं दाहिणं उदीणं आइक्खे विभए किट्टे वेयवी ॥ सू० २॥
छाया—दयां लोकस्य ज्ञात्वा प्राचीनं प्रतीचीनं दक्षिणं उदीचीनम् आचक्षीत विभजेत् कीर्तयेत् वेदवित् ।। सू० २ ॥ ___टीका–वेदवित्-सर्वज्ञमणीतागमज्ञानवान् मुनिः, लोकस्य ज्ञात्वान्द्रव्यतः षड्जीवनिकायस्वरूपं विज्ञायेत्यर्थः, लोकस्येत्यत्र-कर्मणः सम्बन्धमात्रविवक्षायां षष्ठी; तथा-क्षेत्रतः-प्राचीन-पूर्व, प्रतीचीन-पश्चिमं; दक्षिणम्, उदीचीनम्= उत्तरम् , उपलक्षणखादन्यानपि दिग्विभागान् ज्ञात्वा अभिसमीक्ष्य कालतोयावज्जीवं भावतो रागद्वेषरहितः सर्वत्र दयां कुर्वन् धर्ममाचक्षीत; यथा-सर्व प्राणिनो दुःखद्विषः सुखलिप्सव. आत्मौपम्येन सर्वदा द्रष्टव्या इति । तथा धर्ममाचक्षाणः विभजेत्-द्रव्यक्षेत्रकालभावभेदैः प्राणातिपातविरमणादिभिश्च मरूपयेत्। कीर्तयेत् धर्मानुष्ठानफलं कथयेत् ॥ सू० २ ॥
सर्वज्ञरचित आगमके ज्ञाता मुनि द्रव्यसे षड्जीवनिकायस्वरूपको जान कर तथा क्षेत्रसे पूर्वदिशा, पश्चिमदिशा, दक्षिणदिशा और उत्तरदिशाको, एवं उपलक्षणसे इन दिशाओंके विभागोंको जानकर, कालकी अपेक्षा जीवनपर्यन्त, भावसे रागद्वेषरहित होकर, सर्वत्र धर्मका उपदेश करें । उस उपदेशमें यह अवश्य २ प्रकट करें कि समस्त संसारी प्राणी दुःखको नहीं चाहते हैं और सुखके अभिलाषी हैं, अतः समस्त प्राणिओं को अपने समान समझना चाहिये, तथा वह धर्म द्रव्य,क्षेत्र, काल और भावके भेदों एवं अहिंसा आदि व्रतोंके भेदोंकी अपेक्षासे अनेक प्रकार का है। इस प्रकार उसका विभागकर प्ररूपणा करें।धर्मकी आराधनासे जीवोंको क्या फल मिलता है ? इसका भी व्याख्यान करें। | સર્વરચિત આગમના જ્ઞાતા મુનિ દ્રવ્યથી વજીવનિકાયસ્વરૂપ લેક
સ્વરૂપ જાણીને, તથા ક્ષેત્રથી પૂર્વ દિશા, પશ્ચિમદિશા, દક્ષિણદિશા અને ઉત્તરદિશા, અને ઉપલક્ષણથી આ દિશાના વિભાગોને જાણીને, કાળની અપેક્ષા જીવનપર્વત, ભાવથી રાગ દ્વેષ રહિત બનીને સર્વત્ર ધર્મને ઉપદેશ કરે. આ ઉપદેશમાં તે અવશ્ય અવશ્ય પ્રગટ કરે કે સમસ્ત સંસારી પ્રાણી દુખને ચાહતા નથી, અને સુખના અભિલાષી છે. માટે સમસ્ત પ્રાણીઓને પિતાના સમાન સમજવા જોઈએ. તથા એ ધર્મ, દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ, ભાવના ભેદે અને અહિંસા આદિ વ્રતના ભેદની અપેક્ષાથી અનેક પ્રકારનો છે. આ પ્રકારે તેના વિભાગ કરી પ્રરૂપણું કરે. ધર્મની આરાધનાથી અને શું ફળ મળે છે તેનું વ્યાખ્યાન કરે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩