________________
२९१
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. २ वल्लचणकादिनिष्पन्नं पर्युषितमन्नमम्लतकादिमिश्रितं वा प्राप्य परिव्रजेत् रागद्वेषरहितो विहरेत् । शास्त्रविधिमनतिक्रम्य यथालब्धं प्रशस्ताप्रशस्तगन्धयुक्तमाहारादिकमङ्गारधूमादिमण्डलदोषपरिवर्जनपूर्वकं भुञ्जीतेति भावः, तथा चोक्तम्-- "पडिग्गहं संलिहिताणं लेवमायाइ संजए । सुगंधं वा दुगंधं वा, सव्वं भुंजे न छेड्डए ॥ १॥ (दश वै० अ०५ उ० २)
अथवा-भोः शिष्य ! एकाकिविहारे श्मशानादौ भैरवाः भयंकराः प्राणाः पिशाचादयः प्राणान्-अन्यान् पाणिनः, यद्वा प्राणान्तव प्राणान् क्लेशयन्ति-उपतक्र (खाटी छाछ) आदिसे मिश्रित अन्नको राग-द्वेष रहित भोगे। शास्त्रोक्त विधिके अनुसार जो भी निर्दोष आहार उसे प्राप्त हो- चाहे वह प्रशस्तगन्धयुक्त हो, चाहे अप्रशस्त गन्धवाला हो, उस आहारको वह अङ्गार धूमादिमण्डल दोषसे परिवर्जित भोगे। कहा भी है"पडिग्गहं संलिहिताणं, लेवमायाइ संजए।
सुगंधं वा दुगंधं वा, सव्वं भुंजे न छड्डए ॥” (दश. अ.५ उ.२गा.१)
अथवा-एकाकीविहार करनेवाले शिष्यको शिक्षा देते हुए सूत्रकार कहते हैं कि हे शिष्य ! जब तुम एकाकिविहारमें हो, और कदाचित् श्मशान आदिमें ध्याननिमित्त रहना पडे, तो उस दशामें यदि वहां रहनेवाले भयङ्कर पिशाचादिक प्राणी कि जिनका स्वभाव ही दूसरे प्राणियों को कष्ट पहुंचानेका होता है तुम्हें भी क्लेशित करें-कष्ट-उपसर्ग पहुंचावें तो तुम उन कष्टोंसे घबराना नहीं, प्रत्युत धीरवीरकी तरह આદિથી મિશ્રિત અન્નને, રાગ-દ્વેષ રહિત ભોગવે. શાસ્ત્રોક્તવિધિ અનુસાર જે પણ નિર્દોષ આહાર તેને પ્રાપ્ત થાય, ચાહે તે પ્રશસ્ત ગંધવાળા હોય, ચાહે અપ્ર. શસ્ત ગંધવાળા હોય, તે આહારને તે અંગાર ધૂમાદિમંડળ દોષોથી રહિત मोगवे. युं ५ छ" पडिग्गहं संलिहिताणं, लेवमायाइ संजए। सुगंधं वा दुगंध वा, सव्वं भुंजे न छड्डए ॥” (दशवै० अ० ५ उ०२ गा० १)
અથવા–એકાકિ વિહાર કરવાવાળા શિષ્યને સમજાવતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્ય! જ્યારે તમે એકાકીવિહારમાં હો, અને કદાચિત મશાન આદિમાં ધ્યાન નિમિત્ત રહેવું પડે છે તેવી દશામાં કદાચ તે જગ્યાએ રહેવાવાળા ભયં. કર પિશાચ આદિ પ્રાણી કે જેને સ્વભાવ બીજા પ્રાણીઓને કષ્ટ પહોંચાડવાને છે, તમને પણ કલેશ આપે-ઉપસર્ગ પહોંચાડે તે તમે તેવા કષ્ટોથી
શ્રી આચારાંગ સૂત્ર : ૩