SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ २८६ आचाराङ्गसूत्रे करचरणच्छेदन-भेदन-मोटनादिरूपैः स्पर्शेश्च प्रकथ्य कद कृत्य आक्रुष्टः आक्षिप्तः वा-अथवा हतः यष्टिमुष्टयादिभिस्ताडितः लुश्चितो वा केशाकर्षणेन नखाघातेन च व्याकुलीकृतः सन् इति='मम पूर्वकृतकर्मफलमेतत्' इत्येवं संख्याय-पर्यालोच्य एकतरान्-उक्तरूपान् प्रतिकूलपरोषहान् अथवा अन्यतरान्तद्भिन्नाननुकूल परिषहान् सत्कारपुरस्कारादिरूपानपि अभिज्ञाय-मोक्षमार्गप्रतिबन्धका एते इति विचार्य तितिक्षमाणः-उभयानपि परीषहान् समभावेन सहमानः परिव्रजेत्-विहरेत् । प्रकारान्तरेणापि परीपद्वैविध्यं दर्शयति-'ये चे 'त्यादि । ये च परीषहाः हीरूपाः लज्जारूपाः-अचेलरूपा याचनादिरूपा वा, तथा ये च अहीमनसः-अलज्जाकोई " उसका हाथ काटे, पैर छेदे, गर्दन पकड़ कर मरोड देवे"-इस प्रकारसे उसे दुःखित करे, लकड़ी, मूंठ आदिसे कोई यदि उसे ताडित करे, बालोंको पकड कर यदि कोई उसे घसीटे, अथवा लोंचे, तो भी उस साधुको यही विचारना चाहिये कि "मम पूर्वकृत कर्मफलमेतत्" ये सब उपसर्ग मेरे पूर्वकृत कमेंके ही फल हैं। इनमें इनका कुछ भी अपराध नहीं । इस प्रकारसे जब उसके ऊपर ये पूर्वोक्त बातें प्रतिकूलपरीषहके रूपमें आती हैं, अथवा सत्कार, पुरस्कार आदि अनुकूल परीषहरूपमें आती हैं तो उस समय उसे यही विचारकर कि ये सब “मोक्ष. मार्गकी प्रतिबन्धिका है" उन्हें खुशीसे सहना चाहिये । चाहे अनुकूल परीषह हों, चाहे प्रतिकूल परीषह हों, चाहे कोई उपसर्ग करे, अथवा सत्कार करे, सब अवस्थाओं में मुनियों को समभाव रखना चाहिये । इसी प्रकार जो अचेलरूप-(अल्प वस्त्र-सामान्य वस्त्र)-अथवा याचनादि, ગરદન પકડી મરડી નાખે” આ પ્રકારે એને દુઃખિત કરે, લાકડી કે હાથથી માર મારે, વાળ પકડીને કેઈ ઢસરડે, અથવા લેચે, તો પણ સાધુએ વિચારવું જોઈએ है “मम पूर्वकृतकर्मफलमे तत्" --AL G५ भा२। पूर्ववत ना ફલ સ્વરૂપ છે. આમાં તેને કોઈ અપરાધ નથી. આ રીતે જ્યારે એના ઉપર એ પૂર્વોક્ત વાતે પ્રતિકૂળ પરિષહના રૂપમાં આવે છે, અથવા સત્કાર, પુરસ્કાર આદિ અનુકૂળ પરિષહરૂપમાં આવે છે તે એ સમય એણે એ વિચાર કરીને કે આ બધી વાતે “મોક્ષમાર્ગની પ્રતિબંધિકા છે તેને ખુશીથી સહી લેવું જોઈએ. ભલે અનુકૂળ પરિષહ હોય, ચાહે પ્રતિકૂળ પરિષહ હોય, ચાહે કોઈ ઉપસર્ગ કરે કે સત્કાર કરે. બધી અવસ્થાઓમાં મુનિઓએ સમભાવ રાખવું જોઈએ. આ રીતે જે અચેલરૂપ (અપ વસ્ત્ર સામાન્ય વસ્ત્ર) અથવા યાચનાદિરૂપ પરિષહ જે લજજારૂપ છે અને શીત, ઉષ્ણ આદિ અલજજારૂપ છે આ બને श्री. साया सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy