SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ६ शासने लोके आलीनगुप्तः-आलीनः-आ-सर्वतस्तपसि संयमे गुरूपदेशे परसमयनिराकरणे च लीनः तत्परः गुप्तः कूर्मवत् संयतेन्द्रियनोइन्द्रियश्च सन् ‘निष्ठितार्थी' निष्ठितः सकलकर्मक्षयरूपत्वान्मोक्षः सोऽर्थः प्रयोजनमस्यास्तीति स निष्ठितार्थी मोक्षाभिलाषी वीरः कर्मविदारणनिपुणः ‘आरामम् ' आ= और मिध्यादृष्टियोंके सिद्धान्तको हेयकोटिमें स्थापित कर वीतराग के मार्गमें निःशंक बन आचार्यके निर्दिष्ट मार्गमें यथार्थ प्रवृत्तिशील होता है। "सर्वतः सर्वात्मना" इन दो पदोंका यह भी अर्थ होता है कि आभ्यन्तर एवं बाह्यरूपसे तथा द्रव्य, क्षेत्र, काल और भावको लेकर वह मेधावी मुनि वीतरागकथित उपदेशरूप आगमका विचार करनेवाला होता है। इसलिये जो वस्तु जिस द्रव्य क्षेत्रादिक की अपेक्षासे हेय होती है वही वस्तु अन्य द्रव्य क्षेत्रादिककी अपेक्षासे उपादेय भी हो जाती है। _इस प्रकार इस जिनशासनरूपी लोक, तप, संयम, गुरुके उपदेशके पालन करने और परसमयके निराकरण करनेमें सर्व प्रकारसे कटिबद्ध वह मुनि कच्छपकी तरह अपनी इन्द्रियों एवं नोइन्द्रिय (मन )का संवरण करता हुआ समस्त कोका क्षयस्वरूप-मोक्ष-प्रयोजनवाला होता है । इस प्रयोजनका साधन जो संयम है उसमें फिर इसकी निरवद्य प्रवृत्ति होती है; कारण कि मुक्तिका लाभ विना काँके क्षय हुए नहीं होता है। कोका क्षय भी विना संयमकी आराधना किये होता કોટિમાં ગણ વીતરાગના માર્ગમાં નિઃશંક બની આચાર્ય સમજાવે તે માર્ગમાં તે યથાર્થ પ્રવૃત્તિશીલ બને છે. “सर्वतः सर्वात्मना" मा मे पहोनी मे ५५ अर्थ थाय छ । माल्यन्तर भने બાહ્ય રૂપથી તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લઈ એ મેધાવી મુનિ વીતરાગે કહેલ ઉપદેશરૂપ આગમને વિચાર કરવાવાળા હોય છે. આ માટે જે વસ્તુ જે દ્રવ્ય-ક્ષેત્રાદિકની અપેક્ષાથી હેય હાય છે એ જ વસ્તુ બીજા દ્રવ્ય-ક્ષેત્રાદિકની અપેક્ષાથી ઉપાદેય પણ બની જાય છે. આ પ્રકારે આ જનશાસનરૂપી લોક, તપ, સંયમ, ગુરૂના ઉપદેશનું પાલન અને પરસમયનું નિરાકરણ કરવામાં સર્વ પ્રકારથી કટિબદ્ધ એવા મુનિ કાચબાની માફક પિતાની ઈન્દ્રિયો અને મનનું સંવરણ કરીને સમસ્ત કર્મોનો ક્ષયસ્વરૂપ–ક્ષપ્રજનવાળા બને છે. આ પ્રોજનનું સાધન જે સંયમ છે તેમાં તેની નિરવદ્ય પ્રવૃત્તિ બને છે, કારણ કે મુક્તિનો લાભ કર્મક્ષય વિન થતું નથી. કર્મોને લય પણ સંયમની આરાધના વગર થતું નથી. સંયમને લાભ થવાથી જ આત્મા પિતાના નિજ શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy