SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध १ लोकसार अ. ५ उ. ६ २११ निष्क्रियो निःसङ्गः पुष्करपलाशवनिर्लेपः उपभोक्ता न तु कर्ता तदुपभोगार्थमचेतना प्रकृतिः सर्वमुपकल्पयति इति कथयन्ति, असमीचीनं तदर्शनम्-अचेतनस्य लोके प्रवर्तकत्वादर्शनेन दृष्टान्तासम्भवादप्रमाणम् । एवमीश्वरः प्रपञ्चरूपस्य जगतो __सांख्यसिद्धान्तकी भी यही दशा है, उन्होंने प्रकृति और पुरुष इस प्रकारसे दो मौलिक तत्त्व माने हैं। उनका कहना है जो कुछ करती-धरती है वह सब प्रकृति ही करती है, पुरुष-आत्मा नहीं। वह तो अकर्ता है, भिन्न २ शरीरवर्ती है, निर्गुण निष्क्रिय एवं निःसंग है। जिस प्रकार जलमें रहता हुआ भी कमलका पत्र उससे अलिप्त रहता है, ठीक इसी तरहसे आत्मा भी है। प्रकृति-प्रदत्त समस्त सुखदुःखादिकों का भोग करना ही उसका काम है, स्वयं यह किसी भी बातका कर्त्ता नहीं है। अचेतन प्रकृति जो भी कुछ करती है वह सब इस आत्माके उपभोगके लिये ही करती है, स्वयंके लिये नहीं। प्रकृति जड और पुरुष चेतन है। इस प्रकारका यह सांख्यका कथन ठीक नहीं है, क्यों कि लोकमें ऐसा कोई सा भी दृष्टान्त नहीं मिलता है कि जिसके बलपर अचेतनमें भी प्रवर्तकता मानी जा सके । प्रकृति जब स्वयं अचेतन है तो कार्यों की करनेवाली कैसे हो सकती है ? विना किसीकी प्रेरणा पाये वह पुरुषके उपभोगके लिये प्रवृत्ति कैसे कर सकेगी ! हां यदि इस विषयमें कोई दृष्टान्त मिलता तो उसके बल पर सांख्योंका यह कथन मान्य भी हो जाता। यदि પ્રકારથી બે મૌલિક (મુખ્ય) તત્ત્વ માનેલ છે, એમનું કહેવું છે કે જે કાંઈ કરે છે તે પ્રકૃતિ જ કરે છે, પુરૂષ-આત્મા નહિ. એ તો અકર્તા છે, ભિન્નભિન્ન શરીરવર્તી છે, નિર્ગુણ, નિષ્ક્રિય અને નિઃસંગ છે. જેમ જળમાં રહેવા છતાં કમળપત્ર તદ્દન અલિપ્ત રહે છેઆ જ પ્રમાણે આત્મા પણ છે. પ્રકૃતિપ્રદત્ત સમસ્ત સુખ દુઃખાદિને ભેગા કરે એ જ એનું કામ છે, સ્વયં (પોતે) એ કોઈ પણ વાતને કર્તા નથી. અચેતન પ્રકૃતિ જે પણ કાંઈ કરે છે એ બધું આ આત્માના ઉપભોગ માટે જ કરે છે, પિતાને માટે નહિ. પ્રકૃતિ જડ અને પુરૂષ ચેતન છે. આ પ્રકારનું સાંખ્યનું કથન ઠીક નથી, કેમ કે લેકમાં એ કઈ પણ દૃષ્ટાંત નથી મળતું કે જેના બળ ઉપર અચેતનમાં પણ પ્રવર્તકતા માનવામાં આવે. પ્રકૃતિ જ્યાં પિતે જ અચેતન છે ત્યાં એ કાર્યો કરવાવાળી કયાંથી થઈ શકે? કોઈ પ્રેરણા મળ્યા વગર એ પુરૂષના ઉપગ માટે પ્રવૃત્તિ કઈ રીતે કરી શકે? આ વિષયમાં કોઈ દૃષ્ટાંત હોત તે એના જેર ઉપર સાંખ્યનું એ EMAINMEAsha કથન માન્ય પણ થઈ શકત. કદાચ અહિં એવી શંકા કરવામાં આવે કે જૈન श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy